gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો, આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ વધારાયો, આગામી વર્ષથી પરંપરામાં કરાશે ફેરફાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad Bhadrakali Nagar Yatra Route: અમદાવાદના 615મા સ્થાપના દિવસે શહેરની આરાધ્ય દેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા આગામી 26મી ફેબ્રુઆરીએ અત્યંત ધામધૂમથી નીકળશે. મંદિરના ટ્રસ્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ યાત્રામાં આ વર્ષે રાયપુર અને ખાડિયા જેવા ઐતિહાસિક વિસ્તારોને પણ રૂટમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આગામી વર્ષથી આ પરંપરામાં ફેરફાર કરી નગરયાત્રા મહાશિવરાત્રીના દિવસે યોજવાનું આયોજન કરવામાં આવશે.

ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ 

આ ભવ્ય યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગ્યે વેદિક મંત્રોચ્ચાર સાથે થશે. માતાજીના ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિને ભવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે, જેમના હસ્તે રથનું પ્રસ્થાન કરાવવામાં આવી શકે છે. શહેરના પ્રથમ નાગરિકો અને અધિકારીઓ દ્વારા માતાજીના આશીર્વાદ લઈને નગરચર્યાની શરૂઆત કરાશે.

નગરયાત્રાનો રૂટ આ વખતે વધુ 2 કિ.મી. લાંબો બનાવવામાં આવ્યો છે. રથ ત્રણ દરવાજા પાસે અખંડ દીવાના દર્શન માટે બે મિનિટ થોભશે અને માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી કરવામાં આવશે. ત્યારબાદ રતનપોળ, ખાડિયા ચાર રસ્તા અને રાયપુર ચકલા સ્થિત ચક્રેશ્વર મહાદેવ મંદિરે દર્શન-આરતીનો લહાવો ભક્તોને મળશે. આ યાત્રા નગરદેવતા એવા જગન્નાથજીના દ્વારે પણ પહોંચશે, જ્યાં આરતી બાદ ચા પાણી અને નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર મહાલક્ષ્મી મંદિરે સાબરમતી નદીની આરતી સાથે વિરામ લેવામાં આવશે. એ પછી યાત્રાના રૂટ પર વસંત ચોક ગણેશ મંદિર અને બહુચરાજી મંદિર થઈને રથ પુનઃનિજ મંદિરે પરત ફરશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો… એર ઈન્ડિયાની પીડિતોને ઓફર

આ યાત્રા દરમિયાન ભક્તો માટે વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 500 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે. યાત્રાના સમાપન સમયે મંદિરે નાનકડો હવન યોજાશે અને ત્યારબાદ અંદાજે 5,000થી 7,000 શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે, જેમાં લાડુ અને ફૂલવડીનો પ્રસાદ પીરસીને ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.





G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર | Amreli Anganwadi Wor…

અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર | Amreli Anganwadi Wor...

વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…

વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ...

જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ | Jamnagar on …

જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ | Jamnagar on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…

6 hours ago
એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

11 months ago
આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…

આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…

6 months ago
વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…

6 hours ago
એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

11 months ago
આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…

આયુષ્યમાન કાર્ડ હેઠળ દરરોજ સરેરાશ 36 દર્દીઓ એડમિટ થયાં અને 4 સર્જરી થઈ | An average of 36 patients w…

6 months ago
વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News