gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી | gujarat 3 crore…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
ગરીબીની ચરમસીમા : 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજ વહેંચી ગુજરાત સરકારે ‘સિદ્ધિ’ મેળવી | gujarat 3 crore…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News : સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઇ ચરમસીમાએ પહોચી છે. તેનુ કારણ એછેકે, 3.65 કરોડ લોકો મફત અનાજ લેવા મજબૂર છે. આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક પરિસ્થિતીનો અંદાજ મેળવી શકાય તેમ છે. છેલ્લાં છ વર્ષમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન  યોજના હેઠળ 1.22 કરોડ ટન મફત અનાજ વહેચવામાં આવ્યુ હતુ. કરુણતા એછેકે, શરમજનક સ્થિતી હોવા છતાંય ગુજરાત સરકાર આ મુદ્દાને પણ સિદ્ધિ ગણાવી રહી છે. ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવવા વ્યાજબી ભાવની દુકાને લાઇનોમાં ઉભા રહેવા મજબૂર છે. 

ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા
વાઇબ્રન્ટ ગુજરાતમાં લોકોની માથાદીઠ આવક વધી છે. રોજગારીની ભરપુર તકો રહેલી છે. ઉદ્યોગ માટે ગુજરાત શ્રેષ્ઠ સ્ટેટ બન્યુ છે. આવા તકીયાકલામ થકી ઘુમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની સંખ્યા વધી રહી છે. આ જોતાં અન્ન પુરવઠા વિભાગે રેશનકાર્ડ રદ કરવાની મુહિમ ચલાવી હોવા છતાંય મફત અને રાહતદરે અનાજ લેનારાંની સંખ્યા પણ ઓછી થઇ નથી. ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે જ સંસદમાં આંકડા રજૂ કર્યા કે, ગુજરાતમાં આજની તારીખે 3.65 કરોડ લોકો મફત અનાજ લે છે.  વર્ષ 2021-22 માં 3.41 કરોડ લોકોએ મફત અનાજ મેળવ્યુ હતું. તે સંખ્યા વધીને વર્ષ 202526 માં 3.65 કરોડ સુધી પહોંચી છે. આમ લોકોની આર્થિક સ્થિતી સુધરી છે તે વાતનો પરપોટો ફૂટ્યો છે.

આ પણ વાંચો : રશિયા અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી! જો સુનામી આવશે તો ભારત સુધી અસર થશે

અડધુ ગુજરાત રાહતદરનું અનાજ ખાય છે

અડધોઅડધ ગુજરાત મફત અનાજ પર નિર્ભર છે. આવી શરમજનક સ્થિતી હોવા છતાંય સરકાર સિદ્ધિના ગાણાં ગાઇ રહી છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 20 લાખ ટન મફત અને રાહતદરે ખાંડ, ચોખા, ઘઉં, તેલ, વ્યાજબી ભાવની દુકાનો પર વિતરણ કરવામાં આવી રહ્યુ છે. મફત અનાજ માટે કેન્દ્ર સરકારે ગુજરાતને વર્ષ 2020-21થી માંડીને વર્ષ 2025-26 સુધીમાં કુલ મળીને રૂ. 1476 કરોડ સબસિડી ફાળવી હતી. જોકે, વર્ષ 2023-24ની સરખામણીએ વર્ષ 2024-25 માં રૂ.100 કરોડ ઓછી સબસિડી ગુજરાતને ફાળવવામાં આવી હતી. ટૂંકમાં, ગુજરાતમાં ગરીબીનું ચિત્ર વઘુને વઘુ બિહામણું બની રહ્યુ છે.

વર્ષ કેટલાં ટન અનાજ મફત-રાહતદરે વહેંચાયું
2020 1,543,968
2021 2,053,503
2022 2,112,418
2023 2,135,677
2024 21,951,019
2025 2,067,884
2026 166,190



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
Next Post
અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m…

અમદાવાદમાં સતત બીજા વર્ષે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા, 6.5 કિ.મી.ના રુટમાંથી પસાર થશે | bhadrakali m...

કતારમાં પિતા અને ભારતમાં માતા…. બાળકો કોને મળશે? સુપ્રીમ કોર્ટે કર્યો અનોખો ન્યાય | sc quashes jk …

કતારમાં પિતા અને ભારતમાં માતા.... બાળકો કોને મળશે? સુપ્રીમ કોર્ટે કર્યો અનોખો ન્યાય | sc quashes jk ...

ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…

ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP's Rit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

4 weeks ago
CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

6 months ago
JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

12 months ago
વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

4 weeks ago
CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

6 months ago
JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

12 months ago
વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News