gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ | ‘Tariff and G…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Nirmala Sitharaman on GST Reforms : 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘ટેરિફમાં ઉથલપાથલ એ GST સુધારાને અસર કરતો મુદ્દો નથી. અમે દોઢ વર્ષથી તેના પર કામ કરી રહ્યા છીએ.’

નાણામંત્રીએ કરી ચોખવટ 

નાણામંત્રીએ કહ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા વગેરેના દરો પર કામ કરી રહ્યું છે. તેમાંથી કોઈનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. GST આવકમાં કથિત નુકસાનના પ્રશ્ન પર, નાણામંત્રીએ કહ્યું, ‘વિવિધ આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે – આટલું નુકસાન, આટલું નુકસાન. હું આ ચર્ચામાં સામેલ નહીં થાઉં કેમ ક કોઈએ આટલું કહ્યું, કોઈએ આટલું કહ્યું. અમારી પાસે અમારો પોતાનો ડેટા છે.’

GST કાઉન્સિલની બેઠકમાં ઘણા નિર્ણયો

ઉલ્લેખનીય છે કે 56મી GST કાઉન્સિલની બેઠકમાં નેક્સ્ટ-જનરેશન GST સુધારાઓ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં દરમાં ઘટાડો, પ્રક્રિયામાં સુધારા અને ઉચ્ચ કક્ષાના ઉત્પાદનોને 40% સ્લેબમાં રાખવાનો નિર્ણય શામેલ છે.

રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થશે

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા GST સુધારાની જાહેરાત કરી છે, જેના હેઠળ ઘણી રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. હવે હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકો માટે ખોરાક આપતી બોટલ અને નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

બે ટેક્સ સ્લેબ નાબૂદ કરવાની મંજૂરી

નાણામંત્રીએ કહ્યું કે GST કાઉન્સિલે GST દરોને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. કાઉન્સિલે 12% અને 28% ના ટેક્સ સ્લેબ નાબૂદ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે GST દરમાં ફેરફારના ભાગ રૂપે કેટલીક પસંદગીની વસ્તુઓ પર 40% ટેક્સ લાદવાનો નિર્ણય લીધો છે.  તેમાં સુપર લક્ઝરી ગુડ્સ, પાન મસાલા, સિગારેટ, ગુટખા, ચાવવાની તમાકુ, ઝરદા, ખાંડ સાથે કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટે વિમાનનો સમાવેશ થાય છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…
INDIA

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

February 13, 2026
રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …
INDIA

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

February 13, 2026
78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…
INDIA

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

February 13, 2026
Next Post
‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ…’ GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | ‘Diwali gift for e…

'દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ...' GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીનું રિએક્શન | 'Diwali gift for e...

પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત | Fierce collision b…

પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત | Fierce collision b...

મા અંબાજીના ચરણોમાં ત્રીજા દિવસે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવ્યાં, મહામેળામાં હૈયે હૈયું દળાય ત…

મા અંબાજીના ચરણોમાં ત્રીજા દિવસે 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ શિશ ઝુકાવ્યાં, મહામેળામાં હૈયે હૈયું દળાય ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

3 days ago
ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

11 months ago
એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

3 months ago
પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

3 days ago
ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઈ તરીકે અપાઈ બઢતી

11 months ago
એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

3 months ago
પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News