gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી | Delhi Blast: Dr Umar aide arrest…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ : ડો. ઉમરના સાથીની ધરપકડ, રોકેટ હુમલાની તૈયારી હતી | Delhi Blast: Dr Umar aide arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– એનઆઈએની ટીમે ઝડપેલો આમીર 10 દિવસના રિમાન્ડ પર

– ડૉ. ઉમર શૂ બોમ્બર હોવાની આશંકા, બૂટમાંથી ટ્રાઈએકિટોન ટ્રાઈપેરોક્સાઈડ વિસ્ફોટક મળ્યા : ફોરેન્સિક રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી : દિલ્હી હુમલાના આત્મઘાતી આતંકવાદીના વધુ એક સહયોગી આતંકવાદીની તપાસ એજન્સી એએનઆઈએ કાશ્મીરમાંથી ધરપકડ કરી છે. જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશ નામનો આ આતંકવાદીને પણ આત્મઘાતી હુમલા માટે તૈયાર કરવામાં આવતો હતો. દાનિશ રોકેટ બનાવવાનું કામ કરતો હતો. દાનિશને હુમલાની તાલીમ દિલ્હીમાં હુમલો કરનારા ઉમરે જ આપી હતી.

દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલામાં એક આરોપીની ધરપકડ થયાના વળતા દિવસે જ એએનઆઈની ટીમે શ્રીનગરમાંથી દાનિશ નામના વધુ એક આતંકીની ધરપકડ કરી હતી. દાનિશના પિતાનું નૌગામ પોલીસ સ્ટેશનના હુમલામાં દાઝી જવાથી મોત થયું હતું. એના મોત અને દાનિશની સંડોવણી વચ્ચે કડી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. દાનિશે ડ્રોન મોડીફાઈડ કરીને બોમ્બ વિસ્ફોટ પહેલાં રોકેટ બનાવવાનો પ્રયત્ન કરીને મોટા આતંકી હુમલાની તૈયારી માટે ટેક્નોલોજીની મદદ કરી હતી.

દિલ્હીમાં હુમલો કરનારો આતંકવાદી ઉમર વધુ ફિદાઈન હુમલા કરાવવાની ફિરાકમાં હતો. તેણે દાનિશને ફિદાઈન એટલે કે આત્મઘાતી હુમલાની તાલીમ આપી હતી. દાનિશ હુમલા માટે રોકેટ બનાવવાનું કામ કરી રહ્યો હતો. તપાસ એજન્સીને એવી પ્રબળ શંકા છે કે આખા આતંકવાદી મોડયૂલનું ષડયંત્ર રચાયું હતું અને સંખ્યાબંધ ફિદાઈન હુમલાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું.

દરમિયાન એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે દિલ્હીનો હુમલો શૂ બોમ્બરથી થયો હતો. ઉમરના જૂતામાં એવા તત્વો મળ્યા છે કે જે ઈશારો કરે છે કે વિસ્ફોટ કરવા માટે ઉમરે સીટની નીચે રાખેલા શૂઝનો ઉપયોગ કર્યો હતો. એ સૂઝમાં બટન દાબીને ટાયર સુધી લગાવેલા વિસ્ફોટકો ઓપરેટ કરવામાં આવ્યા હોવા જોઈએ. આ હુમલામાં મધર ઓફ શૈતાન કહેવાય છે એવા બોમ્બનો ઉપયોગ થયો હતો. હજુ સુધી ફોરેન્સિક રિપોર્ટ આવ્યો નથી, પરંતુ એમોનિયમ નાઈટ્રેટનો હુમલામાં ઉપયોગ થયો હોય એવી શક્યતા નકારી શકાતી નથી. મૃતકોની ઓળખ માટે પણ અત્યારે ડીએનએના સેમ્પલનું પરીક્ષણ થઈ રહ્યું છે.

દરમિયાન જમ્મુ રેલવે સ્ટેશન પર હાઈએલર્ટનો આદેશ આપવામાં આવ્યો હતો. પૂંચ પોલીસ સ્ટેશને આતંકવાદીઓની માહિતી આપનારાને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. વ્હાઈટ કોલર આતંકી મોડયૂલનો પર્દાફાશ થયા પછી પોલીસ અને લશ્કરી ટૂકડીઓએ જમ્મુ-કાશ્મીરમાં સઘન તપાસ શરૂ કરી છે. 

જમ્મુના રેલવે સ્ટેશને આવતા અને જતાં તમામ મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…
INDIA

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…

February 10, 2026
મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…
INDIA

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…

February 10, 2026
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…
INDIA

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

February 10, 2026
Next Post
ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab...

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa…

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa...

બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી | Boriavi Municipality th…

બોરિયાવી પાલિકામાં ધમકી આપનાર વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચિમકી | Boriavi Municipality th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

4 weeks ago
અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

2 months ago
સુપ્રીમ કોર્ટ VS સરકાર? ભાજપ સાંસદે કહ્યું- ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર | Judicia…

સુપ્રીમ કોર્ટ VS સરકાર? ભાજપ સાંસદે કહ્યું- ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર | Judicia…

10 months ago
કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

4 weeks ago
અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

2 months ago
સુપ્રીમ કોર્ટ VS સરકાર? ભાજપ સાંસદે કહ્યું- ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર | Judicia…

સુપ્રીમ કોર્ટ VS સરકાર? ભાજપ સાંસદે કહ્યું- ભારતમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે CJI જવાબદાર | Judicia…

10 months ago
કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News