gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…
0
VIEWS
Share on FacebookShare on Twitter



ટી.બી. હોસ્પિટલમાં રતનપરની 24 વર્ષીય યુવતીનું 

– સુગર ઘટી ગયું છતાં  ગંભીરતા નહીં દાખવતા મોત નિપજ્યુ : જવાબદાર સામે કાર્યવાહી કરવા પરિવારની રજૂઆત

સુરેન્દ્રનગર : દુધરેજ રોડ પર આવેલી ટી.બી.હોસ્પીટલના ફરજ પરના ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે રતનપર વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ સાથે મૃતકના પિતાએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને જવાબદાર ડોક્ટર સહિત સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

રતનપરમાં ઈન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં રહેતા નિલેશભાઈ ખોખાણીની દિકરી કલ્યાણીને ગત તા.૧૬ માર્ચના રોજ ન્યુમોનીયાની અસર જણાઈ આવતા સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ (ટી.બી.હોસ્પિટલ)માં દાખલ કરવામાં આવી હતી. ડાયાબીટીસની દર્દી કલ્યાણીને ૧૭ માર્ચના રોજ સાંજે સભાન અવસ્થામાં ડાયાલીસીસ માટે લઈ જવામાં આવી હતી અને ડાયાલીસીસ પૂર્ણ થયા બાદ સભાન અવસ્થામાં હતી. પરંતુ ડાયાલીસીસ રૂમથી આઈસીયુ રૂમ તરફ લઈ જતી વખતે વચ્ચે સુગર લેવલ અંગે અનેક વખત માતા-પિતાએ રજૂઆત કરવા છતાં ફરજ પરના ડોક્ટર અને નર્સે ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને સુગર લેવલ એકાએક ઘટી જતા થોડી જ મિનિટોમાં બેભાન અવસ્થામાં ચાલી ગઈ હતી.

ડોક્ટરે બોટલ ચડાવી સુગર લેવલ વધારવામાં આવ્યું હતું પરંતુ કલ્યાણીની તબિયતમાં કોઈ ફરક પડયો નહોતો અને તા.૧૮ માર્ચના રોજ અવસાન થયું હતું. આ મામલે મૃતકના પિતાએ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમજ મેડીસીન વિભાગ આઈસીયુમાંથી ૮ માળના ભોયતળીયે આવેલી આઈસીયુ સુધી દિકરીને સ્ટ્રેચરમાં જાતે ખેંચીને લાવી પડી હતી તેમજ ડાયાલીસીસ સમયે પણ દિકરીને જાતે જ સ્ટ્રેચરમાં લઈ જવાનો વારો આવ્યો હતો. આ અંગે ડાયાલીસીસ રૂમથી આઈસીયુના બેડ સુધી દિકરીને લઈ જવાના સીસીટીવી કુટેજ આપવાની પણ માંગ કરી છે તેમજ ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરી ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીથી લઈ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d…

વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d...

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir's pavilion collap...

શેરોમાં સુનામી : સેન્સેક્સ 3940 પોઈન્ટના કડાકા બાદ અંતે 2227 પોઈન્ટ તૂટયો | Tsunami in stocks: Sense…

શેરોમાં સુનામી : સેન્સેક્સ 3940 પોઈન્ટના કડાકા બાદ અંતે 2227 પોઈન્ટ તૂટયો | Tsunami in stocks: Sense...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું – ‘મંદિર-મસ્જિદ’ થી વોટ નથી મળતાં…’ | ‘Votes are n…

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું – ‘મંદિર-મસ્જિદ’ થી વોટ નથી મળતાં…’ | ‘Votes are n…

3 months ago
સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં |…

સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં |…

3 months ago
સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

7 months ago
ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું – ‘મંદિર-મસ્જિદ’ થી વોટ નથી મળતાં…’ | ‘Votes are n…

પ.બંગાળ ભાજપમાં બળવો! અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું – ‘મંદિર-મસ્જિદ’ થી વોટ નથી મળતાં…’ | ‘Votes are n…

3 months ago
સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં |…

સુરતમાં પનાસ કેનાલ પાસે આવાસ મકાનોના રીડેવલપમેન્ટ માટે બીજી વખતના ટેન્ડરમાં પણ કોઈ એજન્સી આવી નહીં |…

3 months ago
સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

7 months ago
ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને 5,000 કરોડનો ફટકો | Indian traders suffer a blow of 5000 crores …

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News