gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 24, 2025
in Lifestyle
0 0
0
3
VIEWS
Share on FacebookShare on Twitter

How to consume Almonds: સૂકા મેવામાં બદામ સૌથી વધુ ખાવામાં આવતી વસ્તુ છે. બદામને પોષણનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ મસલ્સ બનાવવાથી લઈને યાદશક્તિને વધારવા માટે થાય છે. પરંતુ મોટાભાગના લોકો બદામ રાત્રે પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાતા હોય છે અને છાલ ફેંકી દેતા હોય છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પલાળેલી બદામને છોલીને ખાવી જોઈએ કે નહીં? તેમજ બદામ પલાળીને પણ ખાવી જોઈએ કે નહીં? એવામાં આજે જાણીએ કે બદામ ખાવા માટે કઈ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.

પોષક તત્વોથી ભરપૂર હોય છે બદામ 

ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે બદામ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, આયર્ન, ઝિંક, વિટામિન એ અને મિનરલ્સ હોય છે, જ્યારે બદામની છાલમાં પણ ઘણા એન્ટીઑકિસડન્ટ, વિટામિન્સ અને ફાઇબર હોય છે. જે ખાસ કરીને વાળ અને ત્વચાને પોષણ આપે છે. એવામાં ફક્ત બદામ જ નહીં પણ તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે. 

બદામ પલાળીને ખાવી જોઈએ કે નહીં?

આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે બદામ પલાળીને ખાવી જોઈએ. આમ કરવાથી તેનું પોષણ વધે છે. પરંતુ આ સાચું નથી. આ મામલે ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે પલાળીને બદામ ખાવાથી તેમાં રહેલા ફાયટિક એસિડની માત્રા ઘટી જાય છે. ફાયટિક એસિડમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટીઈન્ફ્લામેટરી અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. એવામાં જો તમે પલાળીને બદામ ખાઓ છો, તો રહેલા ફાયટિક એસિડની માત્રા ઘટી જાય છે.

બદામની છાલ પણ ફાયદાકારક છે

આ ઉપરાંત ઘણા લોકો બદામ પલાળી અને તેની છાલ કાઢીને ખાતા હોય છે. જે ખોટી રીત છે. માત્ર બદામ જ નહીં પણ બદામની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામની છાલમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, ફ્લેવોનોઇડ્સ વગેરે હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ દૂર કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. 

આ પણ વાંચો: સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે

આથી જો તમે બદામ ખાઓ છો તો તેને પલાળ્યા વગર જ ખાવી ફાયદાકારક છે, તેમજ જો આ રીતે ખાવામાં તકલીફ પડતી હોય તો તેને પલાળીને ખાઈ શકો છે પણ છાલ સાથે ખાઓ તો જ ફાયદાકારક સાબિત થાય છે. 

Disclaimer: આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે જ છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા કે સારવારનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

ગરમીનો પારો વધે તે પહેલાં કરી લો આ તૈયારી, એસી વગર પણ તમારું ઘર રહેશે એકદમ ઠંડું! | Top Floor Cooling Tips How to Keep Your House Cool This Summer Without AC

April 1, 2026
Lifestyle

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

March 30, 2026
Lifestyle

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

March 29, 2026
Next Post
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધ…

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને "સહકારથી સમૃદ્ધ...

સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે | Know when consuming Makhana can be harmful to health

‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

'જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે'...ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

7 months ago
જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

2 months ago
બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો | Nitish Kumar creates history by becomi…

બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો | Nitish Kumar creates history by becomi…

4 months ago
તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

અડધુ પંજાબ પાણીમાં, 26ના મોત હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન | Half of Punjab under water 26 dead landsl…

7 months ago
જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

2 months ago
બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો | Nitish Kumar creates history by becomi…

બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો | Nitish Kumar creates history by becomi…

4 months ago
તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News