gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર’, યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in INDIA
0 0
0
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર’, યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Bageshwar Dham Dhirendra Shastri : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાંદામાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હિંદુ સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મુસ્લિમોને ગાળો ભાંડવાથી કે અન્ય કોઈ સમુદાયને નિશાન બનાવવાથી ભારત હિંદુ રાષ્ટ્ર નહીં બની શકે. શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌથી પહેલા હિંદુઓએ પોતાની કુરીતિઓ અને આંતરિક ખામીઓને સુધારવાની જરૂર છે, તો જ સમાજમાં શાંતિ, એકતા અને સૌહાર્દ સ્થાપિત થઈ શકે છે.

ધારાસભ્ય દ્વારા આયોજન

દિવ્ય હનુમંત કથાના દસ દિવસ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર શુક્રવારે બાંદા પહોંચ્યા હતા. તેઓ ખુરહંડ સ્ટેશન સ્થિત ધારાસભ્ય પ્રકાશ દ્વિવેદી દ્વારા આયોજિત સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠના કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે કહ્યું, “હિંદુઓ મારી એક વાત નોંધી લે, મુસ્લિમોને ગાળો ભાંડીને હિંદુ રાષ્ટ્ર નહીં બને. હિંદુઓએ પોતાની કુરીતિઓ સુધારવી પડશે, તો જ ભારત હિંદુ રાષ્ટ્ર બનશે. આપણા સનાતનમાં જે ખામીઓ છે તેને દૂર કરીશું ત્યારે જ તે શક્ય બનશે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો એક જ ઉપાય છે – ‘જ્ઞાતિ-જાતિની કરો વિદાય, આપણે સૌ હિંદુ ભાઈ-ભાઈ’.”

અમારે ત્યાં 25 વખત હાજર ન થાય ત્યાં સુધી છૂટાછેડા નથી થતા

બાગેશ્વર બાબાએ કહ્યું કે, “ત્યાં તો ત્રણ વાર બોલ્યા અને છૂટાછેડા (તલાક) થઈ જાય છે, પરંતુ અમારે ત્યાં (હિંદુ ધર્મમાં) જ્યાં સુધી 20 થી 25 વાર કોર્ટમાં હાજર ન થાય ત્યાં સુધી છૂટાછેડા થતા નથી. તેઓમાં કોઈ બૂરાઈ નથી. સારી વાત છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.”

ચાદર ચઢાવશો કે કેન્ડલ સળગાવશો તો કૃપા કેવી રીતે થશે?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપણું કામ ભગવાનના દ્વારે જવાનું છે, તેમનું કામ બગડેલી બાજી સુધારવાનું છે અને પરમાત્માનું કામ બધું સંભાળવાનું છે. તેમણે ઉમેર્યું, “એક વાત યાદ રાખજો, જો તમે ભગવાન પર ભરોસો રાખશો તો તેઓ તમારો ભરોસો ક્યારેય તૂટવા નહીં દે. જો તમે અધવચ્ચેથી અન્ય પાસે જવા લાગો, ક્યારેક દરગાહ પર ચાદર ચઢાવવા લાગો, ક્યારેક મીણબત્તી સળગાવવા લાગો અને પછી કહો કે હનુમાનજી કૃપા નથી કરી રહ્યા, તો તે યોગ્ય નથી. કાં તો બધું ભગવાન પર છોડી દો અથવા તો સાચા અર્થમાં ભગવાન પર જ વિશ્વાસ રાખો.”

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ



G METRO NEWS

G METRO NEWS

Related Posts

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…
INDIA

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

February 10, 2026
અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…
INDIA

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ભત્રીજાનો ઘટસ્ફોટ, કહ્યું- ‘તેઓ કારથી જવાના હતા, પરંતુ અચાનક…’ | Aji…

February 10, 2026
VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…
INDIA

VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

February 10, 2026
Next Post
મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan…

મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan...

જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?…

જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?...

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP 'દેખાડા' માં માળાઓનો સોથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…

વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…

1 month ago
રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

5 months ago
પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

1 month ago
સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…

વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…

1 month ago
રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

5 months ago
પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

1 month ago
સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News