
– પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી
– તબીબે હોસ્પિટલમાં વધારે પડતા ઇન્જેક્શન લઈ મોતને વહાલું કર્યું
ભાવનગર : ભાવનગર શહેરના જાણીતા તબીબે પોતાની જ હોસ્પિટલમાં ઇન્જેક્શન લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતાંની સાથે જ નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેરના માધવબાગમાં રહેતા અને શહેરના કાળાનારા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ ધરાવતા જાણીતા તબીબ ડો.










