gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Kuki-Zo Council Ready To Open National Highway-2: કેન્દ્ર અને મણિપુર સરકારે ગુરૂવારે (4 સપ્ટેમ્બર, 2025) કુકી-ઝો કાઉન્સિલ (KZC) સાથે એક નવા સમાધાન પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ તમામ પક્ષે રાજ્યની ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા માટે નેશનલ હાઈવે-2 શરૂ કરવા સહમતિ દર્શાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને KZCના એક પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠકો યોજાયા બાદ આ કરાર કરવામાં આવ્યો છે. ત્રણેય પક્ષોએ મણિપુરમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા લાવવા માટે વાતચીતના માધ્યમથી સમાધાન પર ભાર મૂકવા સહમતિ વ્યક્ત કરી હતી.

નેશનલ હાઈવે-2 ખોલવા સહમતિ

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેઝેડસીએ રાજ્ય માટે જીવન રેખા સમાન એનએચ-2 પર શાંતિ જાળવા માટે કેન્દ્ર સરકાર તરફથી તૈનાત સુરક્ષાદળો સાથે સહયોગ સાધવા આશ્વાસન આપ્યું છે. મણિપુરને નાગાલેન્ડ અને પૂર્વોત્તરના અન્ય હિસ્સા સાથે જોડતી નેશનલ હાઈવે-2 મે, 2023થી રાજ્યમાં ભડકી ઉઠેલી જાતિય હિંસાના કારણે બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ

નેશનલ હાઈવેને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ હિંસા પ્રભાવિત મણિપુરમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. ઈમ્ફાલ અને નવી દિલ્હી, બંને સ્થળોના અધિકારીઓનુ માનવુ છે કે, નેશનલ હાઈવે ફરી શરૂ થવાથી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહેશે. જેનાથી વિસ્થાપિત પરિવારો અને રાહત શિબિરમાં રહેતાં નાગરિકોની મુશ્કેલીમાં ઘટાડો થશે.

એક વર્ષ સુધી અમલમાં રહેશે નવો કરાર

ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (KNO) તથા યુનાટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ)ના પ્રતિનિધિઓ વચ્ચે આજે ગુરૂવારે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણેય પક્ષોએ મણિપુરમાં કાયમી શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે સમાધાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ બેઠકમાં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં નવેસરથી કરવામાં આવેલી વાટાઘાટો હેઠળ શરતો અને નિયમો એક વર્ષ સુધી અમલી રહેશે.


મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us
INDIA

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us

February 6, 2026
મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi
INDIA

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

February 6, 2026
મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
Next Post
ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે : કોંગ્રેસ | Gujarat ranks 18th i…

ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક 18મા ક્રમે : કોંગ્રેસ | Gujarat ranks 18th i...

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri…

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri...

‘SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે…’, દલિતોના કેસમાં CJIએ ખેંચી ‘લક્ષ્મણ રેખા’ | Supreme …

'SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે...', દલિતોના કેસમાં CJIએ ખેંચી 'લક્ષ્મણ રેખા' | Supreme ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

1 month ago
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

9 months ago
ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

5 months ago
વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

નાપા વાટા ગામ પાસેથી જુગાર રમતા 5 ઝડપાયા, 4 ફરાર | 5 arrested while gambling near Napa Wata village …

1 month ago
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

9 months ago
ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

5 months ago
વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

વસ્ત્રાપુર લેકની એન્ટ્રી ફી દસ રુપિયા, વસ્ત્રાપુર લેક રીડેવલપમેન્ટ પછી ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે | E…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News