gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, 15 જાન્યુઆરીએ વધુ સુનાવણી | Rajkuma…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, 15 જાન્યુઆરીએ વધુ સુનાવણી | Rajkuma…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Rajkumar Jat Case: ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા આ ટેસ્ટ દરમિયાન થયેલી પૂછપરછ અને તેના તારણો અંગે કોર્ટને માહિતગાર કરવામાં આવી છે.

નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નોનો મારો

સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં મુખ્યત્ત્વે ઘટનાના દિવસે બનેલો સમગ્ર બનાવ, મારામારીની ઘટના અને તેની પાછળના કારણો, ફેટલ એક્સિડન્ટ (જીવલેણ અકસ્માત) સંબંધિત સંજોગો જેવા મુદ્દાઓ પર આધારિત હતા.

આ પણ વાંચો: અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 54 વર્ષીય શખ્સનું મોત, ચાલક ફરાર

કાવતરાના કોઈ પુરાવા નહીં?

સરકારી વકીલે કોર્ટમાં રિપોર્ટ ટાંકીને નિવેદન આપ્યું હતું કે, નાર્કો ટેસ્ટના પરિણામો મુજબ આરોપીએ કોઈ પૂર્વયોજિત કાવતરું રચ્યું હોય તેવું જણાઈ આવતું નથી. વધુમાં, આરોપીના ઘરે થયેલી જૂની માથાકૂટનો બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવા પણ કોઈ સચોટ પુરાવા ટેસ્ટ દરમિયાન મળ્યા નથી. જોકે, આ ટેસ્ટ બાદ લેબોરેટરી દ્વારા તપાસ અધિકારીને કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.

અરજદાર પક્ષની ‘નાર્કો એનાલિસિસ’ની માંગ

બીજી તરફ, મૃતક રાજકુમાર જાટના વકીલે માત્ર નાર્કો ટેસ્ટના તારણોથી સંતોષ ન માનતા ‘નાર્કો એનાલિસિસ’ કરવાની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની કોપી પૂરી પાડવા માટે સરકારને હુકમ કર્યો છે.

હવે પછીની કાર્યવાહી

હાઈકોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આ કેસની વધુ સુનાવણી 15મી જાન્યુઆરી પર મુલતવી રાખી છે. આગામી સુનાવણીમાં એનાલિસિસ રિપોર્ટના આધારે નવા તથ્યો સામે આવે તેવી શક્યતા છે. રાજકુમાર જાટના મોત પાછળ અકસ્માત હતો કે સુનિયોજિત હત્યા, તે રહસ્ય પરથી પડદો ઉચકવા માટે હવે 15 જાન્યુઆરીની તારીખ નિર્ણાયક સાબિત થશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…
GUJARAT

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

April 2, 2026
ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …
GUJARAT

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

April 2, 2026
VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …
GUJARAT

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

April 2, 2026
Next Post
ભાવનગર મંડળમાં સુરક્ષા અને આધારભૂત માળખાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ

ભાવનગર મંડળમાં સુરક્ષા અને આધારભૂત માળખાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ

અમદાવાદના રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસકો ભારે પડ્યો, ખોટી ઓળખ આપી 40 હજાર પડાવ્યા, અસલી પોલીસે ઝડપ્ય…

અમદાવાદના રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસકો ભારે પડ્યો, ખોટી ઓળખ આપી 40 હજાર પડાવ્યા, અસલી પોલીસે ઝડપ્ય...

અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા ક…

અમદાવાદ: સાબરમતીના પટમાં રેતી ખનન માટે ગેરકાયદે પુલો-પાળાઓનું નેટવર્ક, તંત્રએ રેતી માફિયાઓના રસ્તા ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા | four people jump into…

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા | four people jump into…

6 months ago
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

5 months ago
ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ | Guj…

ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ | Guj…

6 months ago
લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા | four people jump into…

થરાદની નર્મદા કેનાલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, 4 લોકો કેનાલમાં પડ્યાની આશંકા | four people jump into…

6 months ago
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

5 months ago
ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ | Guj…

ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ | Guj…

6 months ago
લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News