gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…
0
VIEWS
Share on FacebookShare on Twitter



યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા ગુજરાતમાં સરસ્વતીજીનાં જૂજ મંદિરોમાંનું એક જૂનાગઢમાં આવેલું, આજે વસંત પંચમીએ વિશેષ પૂજન

જૂનાગઢ, : આવતીકાલે તા. 23ના વસંત પંચમીની ઉજવણી થશે. આ દિવસે વાણીના દેવી સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું. સરસ્વતી દેવીનાં ગુજરાતમાં જૂજ મંદિરો છે, જેમાંનું એક જૂનાગઢમાં આવેલું છે. વસંત પંચમીએ વિદ્વાનો દ્વારા માં સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે.

મહા સુદ પાંચમ- વસંત પંચમીના દિવસને ઋતુરાજ વસંતના આગમન તરીકે તેમજ માં સરસ્વતીજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, કલાકારો, સંગીતકારો દ્વારા પોતપોતાનાં વાદ્યો તેમજ પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ તહેવારમાં સમૃદ્ધિ, પ્રકાશ, ઉર્જાનાં પ્રતીક પીળા રંગને મહત્વનો માનવામાં આવે છે. સરસ્વતી દેવીને વિદ્યા, હિન્દુ વિચાર તથા સંસ્કૃતિનો પાયો ગણવામાં આવે છે. શરૂઆતમાં નદી સ્વરૂપે પૂજા થઈ પરંતુ સમય જતા સરસ્વતી દેવી વિદ્યા, વાણી, પ્રજ્ઞાા અને કલાના અધિષ્ઠાત્રી દેવી બન્યા. સરસ્વતીજીના ઉલ્લેખ ઋગવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી મળે છે. અથર્વ વેદમાં તો જંતુઓનો નાશ કરવા માટે સરસ્વતીજીની પૂજા કરવામાં આવી છે. સરસ્વતીજીની ઉત્પતિ મહાલક્ષ્મીથી થયાનું માર્કંડેય પુરાણ કહે છે. વાણીના અધિષ્ઠાત્રી હોવાથી વાગ્વાદિની વાણી કહે છે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું.

દિવાને સ્થાપેલું મંદિર, રજવાડા સમયે રવાડી નીકળતી

સિધ્ધપુર ઉપરાંત જૂનાગઢના ભૂતનાથ મહાદેવની સામેની જગ્યામાં સરસ્વતીજીનું મંદિર આવેલું છે. જૂનાગઢના દિવાન અમરજી કુંવરજી નાણાવટીના પુત્ર દિવાન રણછોડજીએ 1821માં આ મંદિર બનાવ્યું હતું, જ્યાં ત્રણ ફૂટ ઉંચી સરસ્વતીજીની મૂર્તિ છે. રાજાશાહી સમયમાં આ સ્થળે અશ્વિન સુદ છઠ્ઠ, સાતમ અને આઠમના મેળો ભરાતો હતો અને માતાજીની રવાડી નીકળી હતી. આવતીકાલે વસંત પંચમના દિવસે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…
GUJARAT

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

March 30, 2026
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

March 30, 2026
Next Post
સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver …

સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver ...

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

2 weeks ago
ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

1 week ago
જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

2 months ago
‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

2 weeks ago
ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

1 week ago
જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

2 months ago
‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News