gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in INDIA
0 0
0
શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ | Top 5 Cities That Help…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Peaceful cities in India: દરેક લોકોને હંમેશા આનંદમાં રહેવું ગમે છે, પરંતુ તેના જીવનમાં એક ક્ષણ એવી આવે છે કે, જ્યારે તે નિરાશ, પોતાની જાતને કમજોર અને બેચેની અનુભવે છે. આ ક્ષણ એવી હોય છે કે, દુખ શરીર કરતાં દિલ પર પીડા વધારે આપે છે. આ દુખ પીડાને મટાડવા માટે વ્યક્તિને કોઈ થેરાપી કે સમયની જરૂર નથી હોતી, પરંતુ એક શાંત જગ્યા અથવા ક્ષણ દિલને આરામ અને રાહત આપે છે. ભારતમાં આવા ઘણા ઈમોશનલ ડેસ્ટિનેશન છે, જ્યાં પહોંચીને લોકો કોઈની પરવા કર્યા વિના ખુલ્લેઆમ રડે છે. જ્યાં તેમનું દુઃખ આરામ અને શાંતિમાં ફેરવાઈ જાય છે. 

આ પણ વાંચો: NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું

લોકો માત્ર અહીં પોતાના ભૂતકાળને ભૂલી જવા માટે જ નહીં, પણ પોતાની સાથે બીજાઓને માફ કરવા માટે પણ આવે છે. જો તમે પણ તમારા જીવનમાં કોઈ ભૂલ, દુ:ખ કે પ્રિયજનો ગુમાવવાના દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો, તો હવે હતાશ થશો નહીં, પરંતુ જીવનમાં શાંતિ અને આરામ અનુભવવા માટે ભારતના આ 5 ફેમસ ઈમોશનલ સ્થળો પર આવી શકો છો. અહીં આવવા માટે તમારે પાસપોર્ટ કે વિઝાની જરૂર નહીં પડે.

ભારતના 5 ભાવનાત્મક સ્થળો

વારાણસી, ઉત્તર પ્રદેશ

વારાણસી શહેર વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં મૃત્યુ પામેલા વ્યક્તિને પુનર્જન્મના ચક્રમાંથી કાયમ માટે મુક્તિ મળે છે. પરંતુ જો તમે પહેલાથી જ તમારી લાગણીઓને મારી નાખી હોય અને તમારુ જીવન નિરાશા અને અંધકારથી ભરાઈ ગયું હોય તો, તમને જણાવી દઈએ કે, વારાણસી માત્ર મૃતકો માટે જ નથી, તે એવા જીવંત લોકો માટે પણ છે જે જીવનમાં કોઈપણ પ્રકારનું દુ:ખ વહન કરી રહ્યા છે. અહીં આવતાં તમને ઊંડી શાંતિ અને હળવાશ અનુભવાશે. અહીં લોકો ઘાટ પર માત્ર મૃતદેહો જ નહીં પરંતુ તેમના દુ:ખ અને પસ્તાવો પણ બાળે છે.

ઋષિકેશ, ઉત્તરાખંડ

આપણે સૌ ઋષિકેશને માત્ર યોગ અને વોટર રાફ્ટિંગ માટેનું સ્થળ માનીએ છીએ. પરંતુ શહેરોના ઘોંઘાટથી દૂર શાંતિની થોડી ક્ષણો વિતાવવા માટે અહીં આવે છે. અહીં આવતા લોકો ગંગા કિનારે બેસીને શાંતિનો અનુભવ કરે છે. તેમજ ગંગા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં પહોંચ્યા પછી વ્યક્તિને એવું લાગે છે કે, ગંગા માત્ર પગ નથી  ધોતી પણ હૃદયમાં છુપાયેલા દુ:ખને પણ ધોઈ નાખે છે.

બોધગયા, બિહાર

ગૌતમ બુદ્ધને બોધગયામાંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું. લોકો અહીં ત્યારે આવે છે જ્યારે તેઓ ભાવનાત્મક રીતે પોતાની જાતને ખૂબ જ તૂટેલી અનુભવે છે. તેમના દુ:ખમાં નિષ્ફળ લગ્ન, કૌટુંબિક દુર્વ્યવહાર, બાળકો ગુમાવવા અને કોઈ પ્રિયજનને દુઃખ પહોંચાડવાનો અપરાધ શામેલ હોઈ શકે છે. આવા લોકો બોધિ વૃક્ષ નીચે તેમના પ્રશ્નોના જવાબ મેળવવા માટે નહીં પરંતુ સ્વીકૃતિ મેળવવા માટે બેસે છે. ગૌતમ બુદ્ધે પણ તેમના ભૂતકાળના દુ:ખને ભૂલીને તેને જ્ઞાનમાં પરિવર્તિત કર્યું હતું. બોધ ગયામાં ઘણા દિવસો સુધી મૌન બેસનારા લોકો પણ માને છે કે, ક્યારેક ભૂતકાળને માફ કરવાનો અર્થ એ નથી કે તેને ભૂલી જવું. તેનો મતલબ એ છે કે, તેને પાઠ તરીકે જોવું અને સજા તરીકે નહીં.

ત્સો મોરીરી, લદ્દાખ

શહેરોનો અવાજ લદ્દાખના ત્સો મોરીરીમાં શાંત થઈ જાય છે. ભીડ-ભાડથી દૂર ઊંચાઈ આવેલા તળાવો છે. ત્યાં પહોંચવું સરળ નથી. અહીં આવતા મોટાભાગના લોકો પ્રવાસીઓ નથી, પરંતુ એવા પ્રવાસીઓ છે જે કોઈ પ્રકારની પીડા અનુભવી રહ્યા છે, અને જીવનમાં શાંતિની શોધ કરી રહ્યા છે. 15,000 ફૂટની ઊંચાઈ પર હવા ચોક્કસપણે પાતળી હોય છે, પરંતુ તે એક અલગ પ્રકારની શાંતિ જોવા મળે છે.  અહીં ન તો ફોનના સિગ્નલ છે, ન સોશિયલ મીડિયા, ન તો કોઈ ધ્યાન ભટકાવનારી વસ્તુઓ. અહીં તો બસ તાજી હવા, પાણી, પર્વતો અને તમે જ છો, જ્યાં તમે સરળતાથી તમારી જાતને સાંભળી શકો છો.

આ પણ વાંચો: કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી

માજુલી ટાપુ, આસામ

અસમમાં બ્રહ્મપુત્રા નદી પરનો માજુલી આઇલેન્ડ દુનિયાનો સૌથી મોટો રિવર આઇલેન્ડ છે. એક સમયે બ્રાઝિલનો મરાઝો ટાપુ સૌથી મોટો ગણવામાં આવતો હતો. જો કે મરાઝોની નજીક એટલાન્ટિક મહાસાગર હોવાથી આસામનો માજૂલી જ દુનિયાનો સૌથી મોટો રિવરટાપુ હોવાનું ગિનિઝ બુકમાં પણ નોંધાયું છે.

માજુલી ટાપુએ  કુદરતી સુંદરતા, સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત મઠો માટે જાણીતું છે. અહીં પહોંચતા લોકોને શહેરોની ભીડ- ભાડ તેમજ ભાગદોડમાંથી રાહત મળે છે. અહીં આવતા મોટાભાગના લોકો પોતાની જાતને માનસિક રીતે થાકેલી અનુભવે છે. માજુલીમાં જીવન એક હોડીની જેમ ધીમું, શાંત અને સુંદર ચાલે છે. અહીં લોકો વધુ સ્મિત કરે છે, પક્ષીઓ મોટેથી ગાય છે અને હવા પણ ઓછી પ્રદૂષિત અને સ્વચ્છ છે. લોકો અહીં શાંતિની શોધમાં ભટકતા નથી, પરંતુ પોતાની જાતને મહેસૂસ કરે છે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: હાઈકોર્ટે ત્રણ આરોપીના શરતી જામીન મંજૂર કર્યા, જુઓ શું મૂકી શરત | Ahme…

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ: હાઈકોર્ટે ત્રણ આરોપીના શરતી જામીન મંજૂર કર્યા, જુઓ શું મૂકી શરત | Ahme...

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror...

‘ખોટી રીતે કેસ કર્યો છે…’ ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો …

'ખોટી રીતે કેસ કર્યો છે...' ચૈતર વસાવાની બંને પત્ની સહિત સમર્થકોનું કલેક્ટરને આવેદન, પોલીસ-કાર્યકરો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

4 months ago
સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

10 months ago
આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

11 months ago
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

4 months ago
સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

સુરત પાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ ગિફ્ટ : 25 કર્મચારીઓને કાયમી નોકરી અને 279 કર્મચારીઓને ઉચ્…

10 months ago
આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

આણંદ જિલ્લામાં 15 હજારથી વધુ જેટલી દશામાની મૂર્તિઓનું વેચાણ થશે | More than 15 thousand Dashama idol…

11 months ago
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News