gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …
0
VIEWS
Share on FacebookShare on Twitter



– એસીબી દ્વારા ફરાર પીએસઆઈ પી.ડી. રાઠોડની સઘન શોધખોળ

– પરિવારનો વરઘોડો નહીં કાઢવા પહેલા 5 લાખ માંગ્યા હતા : વચેટિયાએ લાંચ સ્વીકારી વૉટ્સએપ કોલથી વાતચીત કરતા પીએસઆઈએ સંમતિ દર્શાવી

આણંદ : આણંદના ખંભાત શહેર પીએસઆઈ પી.ડી. રાઠોડે ગૌમાંસ કેસમાં આરોપી ન બતાવવા અને પરિવારનો વરઘોડો નહીં કાઢવા રૂા. ૩ લાખની લાંચ માંગી હતી. ત્યારે આ અંગે એસીબીના છટકામાં લાંચ સ્વીકારતા વચેટિયો ઝડપાઈ ગયો છે. જ્યારે ફરાર પીએસઆઈ પી.ડી. રાઠોડની એસીબીએ શોધખોળ શરૂ કરી છે.

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ત્રણ લીમડી નાની છીપવાડ વિસ્તારમાં મસ્જિદની ગલીમાં એક મકાનમાંથી ગેરકાયદે ગૌમાંસનું વેચાણ કરતા ત્રણ આરોપીને ખંભાત શહેર પોલીસે ૨૫ દિવસ અગાઉ પકડી પાડયા હતા. શહેબાઝ ફઈમુદ્દિન શેખ અને નઈમુદ્દિન ફઈમુદ્દિન શેખને ગૌવંશનું માંસ કાપતા સમયે ઝડપી પાડયા હતા. માંસ પેટલાદના તાઈવાડામાં રહેતા મોહસીન સાબુદિન શેખને વેચવાનું હોવાનું પૂછપરછમાં ખૂલ્યું હતું. ૨૫ કિલો ગૌમાંસ, મોબાઈલ સહિત રૂા. ૧૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે માંસના નમૂના એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. આ અંગે તા. ૩-૭-૨૦૨૫ના રોજ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયો હતો.

ગૌમાંસના ગુનામાં પકડાયેલા આરોપીની કોલ ડીટેઈલમાં આ ગુનામાં ફરિયાદીનો મોબાઈલ નંબર સામે આવ્યો હતો. જેમાં તેમને આરોપી ન બતાવવા અને તેમના પરિવારનો વરઘોડો નહીં કાઢવા બદલ ખંભાત શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી. રાઠોડે રૂા. પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રકમ ઘટાડીને રૂા. ૩ લાખ નક્કી કરાઈ હતી. 

ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી આણંદ એસીબીને જાણ કરી હતી. એસીબીએ તા. ૨૬મી જુલાઈએ લાલ દરવાજા, તાડછા હોટેલ ખાતે છટકું ગોઠવ્યું હતું. જેમાં આક્ષેપિત મોહમ્મદ ઈમરાને પંચોની હાજરીમાં રૂા. ૩ લાખની લાંચ સ્વીકારી લીધી હતી. બાદમાં આરોપીએ વૉટ્સએપ કોલથી પીએસઆઈ પી.ડી. રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે સંમતિ દર્શાવી હતી. 

આણંદ એસીબીએ વચેટિયા આરોપી મોહમ્મદ ઈમરાનને સ્થળ પરથી જ ઝડપી પાડયો હતો. જ્યારે પીએસઆઈ પી.ડી. રાઠોડ શક જતા ફરાર થઈ ગયો છે. ત્યારે એસીબીએ ફરાર પીએસઆઈ પી.ડી. રાઠોડની શોધખોળ શરૂ કરી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…
GUJARAT

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

September 27, 2025
પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…
GUJARAT

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

September 27, 2025
તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …
GUJARAT

તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે | Western …

September 27, 2025
Next Post
નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…

નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than...

પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea…

પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea...

હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત | stampede…

હરિદ્વાર બાદ બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત | stampede...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

3 months ago
NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

2 months ago
પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

2 months ago
કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી | Supreme…

કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી | Supreme…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- ‘રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ’ | pm modi a…

3 months ago
NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

2 months ago
પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

2 months ago
કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી | Supreme…

કેન્દ્ર સરકારે કેશલેશ સારવાર યોજનામાં બેદરકારી દાખવતા સુપ્રીમ કોર્ટે ઝાટકી, સ્પષ્ટતા માંગી | Supreme…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News