
Indian Railway Bad Food Complaint : ભારતીય રેલવેમાં ‘ખરાબ ગુણવત્તાવાળા ભોજન’નો મામલો સંસદમાં ઉઠાવાયો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સામ્યવાદી)ના સાંસદ ડૉ.જૉન બ્રિટાસે ‘ટ્રેનોમાં ખાવાની ગુણવત્તા’ અને ‘કંપનીઓને કોન્ટ્રાક્ટ’ આપવામાં પારદર્શિતાનો મામલો 26 જુલાઈએ સંસદમાં ઉઠાવ્યા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો છે.
‘ટ્રેનમાં અનેક ફરિયાદો મળી, તમામમાં કાર્યવાહી કરાઈ’
વાસ્તવમાં ડૉ.










