gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Surat Congress : સુરત પાલિકાના રહેણાંક વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામ અંગે સુરત પાલિકા અને અન્ય જગ્યાએ અનેક ફરિયાદ કર્યા બાદ હવે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. સુરત શહેરના રહેણાંક વિસ્તારમાં બે રોક ટોક થતા ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોટેઝ ઈન્ડસ્ટ્રીઝ ના નામે ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ થાય છે અને પાલિકાને પેઈડ એફ.એસ.આઈ.ની ખોટ જતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

સુરત પાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનારા, પાલિકાના  કર્મચારી, અધિકારી અને રાજકારણીઓની મીલી ભગત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી આ ફરિયાદ થઈ રહી છે અને કેટલાક ફરિયાદના નામે તોડ પણ કરી રહ્યાંનો આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. જોકે, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ 2 - image

 કોંગ્રેસના ધારાસભ્યની ફરિયાદમાં જણાવ્યું છે કે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટર દ્વારા રહેણાંક વિસ્તારમાં કોટેઝ ઈન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગના બાંધકામ માટે પ્લાન મંજૂર કરાવી કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીયલ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે. બિલ્ડરો દ્વારા મંજુર પ્લાનની વિરુદ્ધમાં સંપૂર્ણ માર્જિન અને પાર્કિંગ કવર કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. બાંધકામ પૂર્ણ થયા બાદ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના જ ગેરકાયદેસર ઉપયોગ શરૂ કરી દેવામાં આવે છે. પાણી-ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવે છે. 

અનેક લોકોની રજુઆત બાદ પણ  સુરત મહાનગરપાલિકા અને સુરત કલેક્ટરને વારંવાર આ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરી ફક્ત કાગળ પર કાર્યવાહી કરવામાં આવે છે. જે પણ જગ્યાએ મંજુર પ્લાન વિરુદ્ધ બાંધકામો થયેલ હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, જે-તે પ્રોજેક્ટ દ્વારા ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોય પરંતુ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ લીધેલ ન હોય તો તેને તાત્કાલિક ધોરણે સીલ કરી અને ઉપયોગ બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો ...

હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a…

હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a...

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

4 months ago
સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

7 months ago
આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

9 months ago
શિવકુંજ આશ્રમે આધ્યાત્મિક વિદ્યાર્થિ યુવા શિબિરનું સુંદરકાંડ યજ્ઞ દ્વારા સમાપન .

શિવકુંજ આશ્રમે આધ્યાત્મિક વિદ્યાર્થિ યુવા શિબિરનું સુંદરકાંડ યજ્ઞ દ્વારા સમાપન .

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

4 months ago
સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

7 months ago
આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

9 months ago
શિવકુંજ આશ્રમે આધ્યાત્મિક વિદ્યાર્થિ યુવા શિબિરનું સુંદરકાંડ યજ્ઞ દ્વારા સમાપન .

શિવકુંજ આશ્રમે આધ્યાત્મિક વિદ્યાર્થિ યુવા શિબિરનું સુંદરકાંડ યજ્ઞ દ્વારા સમાપન .

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News