gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …
0
VIEWS
Share on FacebookShare on Twitter



Supreme Court Property Case : માતા-પિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. આ ચુકાદામાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એક વૃદ્ધ પિતાને તેમની પૈતૃક મિલકતનો કબજો પાછો અપાવ્યો છે, જે તેમના જ દીકરાએ પચાવી પાડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશમાં શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે, માતા-પિતાના અધિકારો પર ભાર મૂકતા જણાવ્યું કે, માતા-પિતા તેમની મિલકતમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે. કોર્ટે ‘મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઑફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ-2007’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલને એવા સંતાનોને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર છે જેઓ વૃદ્ધ માતા-પિતાને રહેવા-ખાવા અને તેમની સંભાળની જવાબદારીમાંથી દૂર ભાગે છે અથવા તેમની ઉપેક્ષા કરે છે.

બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું હતું?

આ કેસમાં એક વૃદ્ધે વૃદ્ધાવસ્થામાં સંભાળ ન લેવા બદલ પુત્ર વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે તેમના પુત્રને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આ આદેશને અમાન્ય ગણ્યો, જેના કારણે વૃદ્ધાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો.

આ પણ વાંચો : ‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશનો પલટાવ્યો

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશને પલટાવતા કહ્યું કે, 2007નો કાયદો વૃદ્ધ વ્યક્તિઓની દુર્દશા દૂર કરવા, તેમની દેખભાળ અને સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ, જો સંતાન માતા-પિતાની જવાબદારી ન સંભાળે તો તેઓ સંપત્તિ પરનો હક ગુમાવી શકે છે.

આ નિર્ણય વૃદ્ધ માતા-પિતા માટે એક મોટી રાહત સમાન છે, જેઓ પોતાના સંતાનો દ્વારા કરાતી ઉપેક્ષા અને દુર્વ્યવહાર સામે કાયદાકીય રક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર બુમરાહ અને મોહમ્મદ કૈફ વચ્ચે બોલાચાલી, બંનેના ચાહકો પણ બાખડ્યા



G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…
INDIA

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી | Khalistani Pannu…

September 26, 2025
અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…
INDIA

અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી | Indian Govt Statemen…

September 26, 2025
NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…
INDIA

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…

September 26, 2025
Next Post
નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C…

નર્મદા: ચૈતર વસાવાએ જેલવાસ માટે મનસુખ વસાવાને જવાબદાર ઠેરવ્યા, સાંસદે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા | C...

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V...

મોરબીમાં કરૂણ ઘટના, પાણીના ઊંડા ખાડામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત | Three children die after drowni…

મોરબીમાં કરૂણ ઘટના, પાણીના ઊંડા ખાડામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત | Three children die after drowni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…

4 weeks ago
માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

5 months ago
જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

7 days ago
‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…

સુરતમાં SMCના વેસ્ટેજ કલેક્શન વાહનની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત | surat runner deat…

4 weeks ago
માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન

5 months ago
જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

7 days ago
‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરકારનો જવાબ

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News