gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

10મા ધોરણનો જૂનો પ્રેમ ફરી પ્રાંગર્યો, માતાએ પોતાના 3 બાળકની કરી કરપીણ હત્યા | Telangana woman kille…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in INDIA
0 0
0
10મા ધોરણનો જૂનો પ્રેમ ફરી પ્રાંગર્યો, માતાએ પોતાના 3 બાળકની કરી કરપીણ હત્યા | Telangana woman kille…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Telangana woman killed her 3 Children: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં મુસ્કાન રસ્તોગીએ પતિ સૌરભ રાજપૂતની એટલે હત્યા કરી નાખી જેથી પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે રહી શકે. હવે તેલંગાણામાં એક સનકી પ્રેમિકાએ વર્ષો બાદ મળેલા પોતાના ક્લાસમેટ સાથે રહેવા માટે પોતાના ત્રણ બાળકોની હત્યા કરી નાંખી હોવાના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં પ્રેમીએ સાથે રહેવા માટે પ્રેમિકાના બાળકો ન સ્વીકારવાની શરત મૂકી હતી. જેના કારણે મહિલાએ પોતાના ફૂલ જેવા ત્રણ બાળકોની હત્યા કરી નાંખી હતી.

પ્રેમમાં ભાન ભૂલી મહિલા, પોતાના જ બાળકોની કરી હત્યા

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, રજિતા નામની મહિલાના લગ્ન 2013માં રેન્નૈયા સાથે થયા હતાં. 30 વર્ષની રજિતા સામે તેના પતિની ઉંમર 50 વર્ષ છે. બન્ને વચ્ચે ઉંમરના મોટા અંતરને કારણે સંબંધમાં નિરસતા આવવા લાગી હતી. એક દિવસ રજિતાની મુલાકાત સ્કૂલના રિયૂનિયન દરમિયાન પોતાની સાથે ધોરણ 10માં અભ્યાસ કરતા ક્લાસમેટ સાથે થઈ હતી. બન્ને વચ્ચે ફરી પ્રેમ સંબંધ બંધાવા લાગ્યો હતો. જેથી બન્નેએ બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે લગ્ન માટે શિવાએ રજિતા સામે એવી શરત રાખી હતી કે તેણે પોતાના ત્રણ બાળકોને અને પતિને પણ છોડવો પડશે. 

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી

બાળકોને ગળે ડૂબો દઈ કરી હત્યા

ક્લાસમેટના પ્રેમમાં ભાન ભૂલી ગયેલી રજિતાએ પોતાના બાળકોને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. જે અંગે તેણે 27 માર્ચે શિવાને જાણ કરી હતી. શિવા આ પ્લાન સાથે સહમત હતો. બાદમાં રજિતાએ પોતાના ત્રણેય બાળકોને એક બાદ એક નાક અને મોઢે રૂમાલથી ડુમો દઇને મારી નાખ્યા હતા. બાદમાં જ્યારે તેનો પતિ ઘરે આવ્યો તો રજિતાએ એવું બહાનુ બનાવ્યું કે ભોજનમાં કંઇક આવી ગયું હોવાથી બાળકો બેભાન છે અને મને પણ પેટમાં દુખે છે.

આ પણ વાંચોઃ બજેટ સત્રમાં કુલ 26 બેઠક, 16 બિલ પસાર થયા, વક્ફ (સુધારા) બિલની ચર્ચાએ સર્જ્યો રેકોર્ડ

હોસ્પિટલમાં ફૂટ્યો ભાંડો

 બાદમાં તેણે બાળકો અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં, હોસ્પિટલના સ્ટાફને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી દીધી અને બાદમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મૃતક બાળકોની ઉંમર 8, 10 અને 12 વર્ષ હતી. પોલીસે હાલ બાળકોની હત્યાના કેસમાં રજિતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p…

રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી | Rahul gandhi p...

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી…

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી...

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |…

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

5 months ago
પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

5 months ago
જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

7 months ago
જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર ક…

જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર ક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

5 months ago
પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી | Waterlogging causes havoc on Bismar Road in …

5 months ago
જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

જુનાગઢથી કોંગ્રેસે 2027ની ચૂંટણીની તૈયારી શરૂ કરી, રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે | rahul gandhi k…

7 months ago
જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર ક…

જામનગરના મિગકોલોની વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જુના મંદિરનો હિસ્સો દૂર ક…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News