
– હીરાને પરખનાર જીંદગી ન પારખી શક્યો
– આર્થિક અને માંદગીના કારણોસર જીવન ટૂંકાવ્યું, ચિઠ્ઠીમાં સંતાનોનું ધ્યાન રાખવા જણાવ્યું
તળાજા : તળાજાના તળાવ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં મેનેજરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આર્થિક અને માંદગીના કારણોસર જીવન ટૂંકાવવાના આ બનાવમાં તળાજા પોલીસ અકસ્માતે મોતની નોંધ કરી હતી.
તળાજાના તળાવ વિસ્તારમાં આવેલા નરેશભાઈ ફુલસરવાળાના હીરાના કારખાનામાં વર્ષોથી મેનેજર તરીકે નોકરી કરતા બરકત કાસમભાઈ પીરાણી (ઉ.










