gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ | Surat Consumer Com…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી: ગ્રાહક પંચ | Surat Consumer Com…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Surat News: સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મેઈન) એ વીમા ક્ષેત્રે એક મહત્ત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે, જો વીમાધારકનું અકસ્માતમાં અવસાન થયું હોવાનું સાબિત થતું હોય, તો માત્ર પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ ન કરાવ્યો હોવાના ટેકનિકલ કારણસર પર્સનલ એક્સિડેન્ટ વીમો નામંજૂર કરી શકાય નહીં.

ગ્રાહક પંચે આ ચુકાદા સાથે મૃતકના પતિ અને ત્રણ સંતાનને વીમા કંપનીને 2.25 કરોડ રૂપિયાનો ક્લેઈમ વ્યાજ અને વળતર સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

શૂટિંગ દરમિયાન અકસ્માત અને વીમા કંપનીનું ટેકનિકલ કારણ

આ કેસ સંજય અગ્રવાલ અને તેમની પત્ની દીપમાલા અગ્રવાલ સાથે સંબંધિત છે. ફરિયાદી સંજય અગ્રવાલની પત્ની દીપમાલા પાસે રિલાયન્સ ફાઈનાન્સિયલ પ્રોટેક્શન પર્સનલ એક્સિડેન્ટ પોલિસી હતી. 4-10-2020ના રોજ દીપમાલા વૃંદાવન સ્ટુડિયો (ઉમરગામ) ખાતે સ્ટેજ પર ઊભા રહી સિરિયલનું શૂટિંગ જોતી હતી, ત્યારે બેલેન્સ ન જળવાતા તે આશરે 10-15 ફૂટ ઊંચેથી નીચે પડી ગયા હતા.

આ અકસ્માતમાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સુરતની મહાવીર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં નિદાન થયું કે કમરની નીચેનો ભાગ પેરેલાઈઝડ થઈ ગયો છે. 25-10-2020ના રોજ સારવાર દરમિયાન કોમ્પ્લીકેશન ઊભા થતાં દીપમાલા અગ્રવાલનું અવસાન થયું હતું. તેના પતિ સંજય અગ્રવાલે જ્યારે 2.25 કરોડ રૂપિયાનો વીમા ક્લેઈમ કર્યો, ત્યારે વીમા કંપનીએ (21-4-2022ના રોજ) દીપમાલાનું પોસ્ટમોર્ટમ કરાવેલું ન હોવાનું અને વીમા પોલિસીની શરતો મુજબ PM રિપોર્ટ રજૂ ન કર્યો હોવાનું કારણ દર્શાવી ક્લેઈમ નામંજૂર કર્યો હતો.

આ પણ વાંચો: પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ

ગ્રાહક પંચનો મહત્ત્વનો નિર્ણય

સુરત જિલ્લા ગ્રાહક કમિશને વીમા કંપનીનું ટેકનિકલ કારણ નામંજૂર કરીને ચુકાદો આપ્યો કે, જ્યારે મૃત્યુનું કારણ સ્પષ્ટપણે અકસ્માત હોય અને તેના મેડિકલ પુરાવા હાજર હોય, ત્યારે માત્ર PM રિપોર્ટના અભાવે વીમાનો લાભ અટકાવી શકાય નહીં. આ ચુકાદો વીમા કંપનીઓની ટેકનિકલ જોગવાઈઓ સામે સામાન્ય વીમાધારકોના હિતનું રક્ષણ કરે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતીઓના ફેવરીટ ઉત્તરાયણની રજામાં સરથાણા નેચર પાર્કમાં રેકર્ડ બ્રેક ભીડ | Record breaking crowd at S…
GUJARAT

સુરતીઓના ફેવરીટ ઉત્તરાયણની રજામાં સરથાણા નેચર પાર્કમાં રેકર્ડ બ્રેક ભીડ | Record breaking crowd at S…

January 15, 2026
વડોદરામાં ઉત્તરાયણ સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 10 ડીગ્રી નોંધાયું | Uttarayan was the coldest day …
GUJARAT

વડોદરામાં ઉત્તરાયણ સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 10 ડીગ્રી નોંધાયું | Uttarayan was the coldest day …

January 15, 2026
ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered…
GUJARAT

ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered…

January 15, 2026
Next Post
ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by…

ચાંદી 8000 રૂપિયા ગગડી તો સોનામાં થયો આટલો ઘટાડો, જાણો અઠવાડિયામાં કેટલો ફેર પડ્યો? | Silver fell by...

વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic…

વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી, અમેરિકા-ચીન જેવા દેશો પાછળ | India’s Economic...

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

2 months ago
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

9 months ago
બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

9 months ago
આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

2 months ago
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

9 months ago
બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી, આરોપીનું આત્મ સમર્પણ | son b…

9 months ago
આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

આણંદ જિલ્લામાં 118 સક્રિય ગુનેગારોની ઓળખ પરેડ કરાઈ | 118 active criminals identified in Anand distri…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News