gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid…
2
VIEWS
Share on FacebookShare on Twitter



Aurangzeb Controversy: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને છેલ્લા અમુક દિવસોથી માહોલ ગરમાયો છે. નાગપુરમાં હિંસક અથડામણ પણ થઈ. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ(વિહિપ)એ રાજ્ય સરકાર પાસેથી ઔરંગઝેબની મજારને પાડવાની માગ કરી હતી. આ જૂથોએ ચેતવણી આપી હતી કે જો શિવ જ્યંતી સુધી મજારને પાડવામાં ન આવી તો તે પોતે મામલાને હાથમાં લેશે. પક્ષ-વિપક્ષમાં આ મુદ્દાને લઈને આકરી ચર્ચા થઈ રહી છે પરંતુ આ સૌની વચ્ચે હિન્દુ ધાર્મિક સ્થળોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

હિન્દુ મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો

રાજ્યમાં ચાલી રહેલા તણાવની અસર મંદિરોમાં જોવા મળી રહી છે. સંભાજીનગરમાં સ્થિત ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, ભદ્ર મારુતિ, ગિરિજા દેવી મંદિર અને સુલીભંજન દત્ત મંદિર સહિત ઘણા મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. દેવગિરી કિલ્લામાં પણ લોકોની સંખ્યા ઘટી છે, જ્યાં સામાન્ય રીતે ભીડ રહે છે. આ તમામ પર્યટન સ્થળ એકબીજીની પાસે સ્થિત છે.

ઘૃષ્ણેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. સામાન્ય દિવસોમાં અહીં દરરોજ 20,000 શ્રદ્ધાળુઓ આવે છે. અઠવાડિયાના અંતે અને સોમવારે આ સંખ્યા 40,000થી ઉપર જાય છે. જોકે, મંદિરના ટ્રસ્ટી યોગેશ તોપરેએ જણાવ્યું કે અશાંતિના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં માત્ર 18,000થી 20,000 શ્રદ્ધાળુઓએ મંદિરનો પ્રવાસ કર્યો અને નાગપુર હુલ્લડ બાદ આ સંખ્યા ઘટીને માત્ર 5,000 રહી ગઈ છે.

આ પણ વાંચો: 75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ

ભદ્ર મારુતિ મંદિરમાં 40%નો ઘટાડો

પ્રાચીન ભદ્ર મારુતિ મંદિર, જે પોતાના અદ્વિતીય શયન મુદ્રામાં બેસેલા હનુમાનની પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. ત્યાં પણ દરરોજ લગભગ 15,000 શ્રદ્ધાળુ આવે છે પરંતુ આ વિવાદના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં 40%નો ઘટાડો આવ્યો છે.

મંદિરોની આસપાસના સ્થાનિક વ્યવસાયોને પણ ભારે નુકસાન થયું છે. પૂજા સામગ્રી, ફૂલ, પ્રસાદ અને ધાર્મિક સ્મૃતિઓનું વેચાણ કરનાર વિક્રેતાઓએ 70% સુધી વેચાણમાં ઘટાડાની માહિતી આપી છે. 

પર્યટન પર અસર

વિવાદે વિસ્તારમાં પર્યટનને પણ પ્રભાવિત કર્યો છે. ઈલોરા ગુફાઓ, દાઉલતાબાદ કિલ્લાની યાત્રા કરનાર પર્યટકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર પડી છે. ઘણા શ્રદ્ધાળુઓ અને પર્યટકોએ સુરક્ષાના કારણે પોતાના યાત્રા કાર્યક્રમને રદ કરી દીધો છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …
INDIA

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

September 28, 2025
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…
INDIA

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

September 28, 2025
તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
Next Post
પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ...

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme …

75% વસતી BPL છતાં રાજ્ય વિકસિત કેવી રીતે ગણાય: સુપ્રીમ કોર્ટે બેવડી નીતિ પર ઊઠાવ્યાં સવાલ | Supreme ...

અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિતત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ | Bulldozers Actio…

અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિતત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ | Bulldozers Actio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

6 months ago
‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

6 months ago
પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત

પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત

5 months ago
‘માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે’, કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનુ…

‘માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે’, કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનુ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

6 months ago
‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

‘અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું’, રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ-મોદી પર આકરા પ્રહાર |…

6 months ago
પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત

પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત

5 months ago
‘માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે’, કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનુ…

‘માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે’, કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનુ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News