gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…
1
VIEWS
Share on FacebookShare on Twitter



રાજપીપલા તા.૧૧ નર્મદા જિલ્લામાં આવેલ ઉતરવાહીની નર્મદા નદી કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમ્યાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી  ભાવિક ભકતો કરે છે. નર્મદા નદીની પૂરેપૂરી પરિક્રમા  દરેક લોકો  નથી કરી શકતા કારણ કે આ પરિક્રમા પગપાળા કરતા એક કે સવા વર્ષ જેટલો  સમય લાગે છે  ત્યારે  શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું ધામક મહત્વ  ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું છે.જે ૧૭   કિલોમીટરની  જ પરિક્રમા થાય છે. પરિક્રમા માટે તંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તા.૧૯   માર્ચથી તા.૧૭  એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે. પરિક્રમા કરવા માટે સમગ્ર  રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. વિવિધ ધાર્મિક માન્યતાને  કારણે ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. 

ઉત્તરવાહિની નર્મદા નદી કિનારેથી પરિક્રમાની શરૃઆત  નાંદોદ તાલુકાના રામપુરા ગામ પાસે કિડી મકોડી ઘાટ  ખાતેથી નર્મદા મૈયાની પરિક્રમા શરૃ થાય છે. અને ત્યાંથી આગળ વધતા વધતા નર્મદા નદીને તિલકવાડા પાસે એક જગ્યાએ નાવડીમાં બેસીને પાર કરવામાં આવે છે સામે કિનારે ફરી પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે કે નર્મદા નદીની પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે.

પરિક્રમામાં ભીડ નિયંત્રણ માટે ૫૧ અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ

તા.૧૯ માર્ચથી શરૃ થતી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાં માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાના  આયોજન માટે જિલ્લાના ૫૧ જેટલાં અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે. નર્મદા પરિક્રમાં દરમિયાન બે સ્થળોએ નદી નાવડી  મારફતે ઓળંગવાની હોવાથી વધુ ભીડ ના થાય અને લોકો સારી રીતે નદી પાર કરી શકે તે માટે  ત્રણ ઘાટ ઉપર ૩૧ જેટલાં અધિકારી અને કર્મચારીઓને જવાબદારી  સાથે ફરજ સોંપી  દેવામાં આવી છે.

નર્મદા પરિક્રમાં દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની  રજાઓ રદ

એક મહિના સુધી ચાલનારી માં નર્મદા પરિક્રમાં  માટે  જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા નહી મૂકવા અને જો રજા મૂકાય તો નામંજુર કરવા આજે જિલ્લા કલેકટરે આદેશ કર્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરની મંજૂરી સિવાય  હેડક્વાર્ટર ના છોડવા પણ આદેશ કરવામાં આવ્યો છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b…
GUJARAT

વડોદરા વોર્ડ નંબર 14માં વાડી નાની શાકમાર્કેટ સામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી | Clash b…

April 26, 2026
અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…
GUJARAT

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

April 26, 2026
ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…
GUJARAT

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

April 26, 2026
Next Post
બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ | …

બે યુવકના દુષ્કર્મતી સગીરા ગર્ભવતી ટ્રસ્ટમાં કામ માટે ગયેલી સગીરા પર ૩૭ વર્ષના સંચાલકનું દુષ્કર્મ | ...

નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…

નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o...

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

1 year ago
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

5 months ago
કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | Computer engineering student commits suicide

કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | Computer engineering student commits suicide

3 weeks ago
અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

1 year ago
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહીશોમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર વિરુદ્ધ રોષ | ​​Vadodara : Reside…

5 months ago
કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | Computer engineering student commits suicide

કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | Computer engineering student commits suicide

3 weeks ago
અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

અમદાવાદના દોઢ લાખથી વધુ રખડતાં શ્વાનોના ગળામાં સિંહ જેવા કોલર પટ્ટા પહેરાવાશે | ahmedabad 150k stray…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News