gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Baba Ramdev on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે. આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરતાં 28ના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓની નાપાક હરકત પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પહલગામ હુમલા મુદ્દે યોગ ગુરુ બાબા રામદેવે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આતંકવાદીઓને સબક શીખવાડવાની અને POKને ભારતમાં વિલય કરવા સાથે આતંક મુદ્દે પાકિસ્તાન પર ગંભીર આક્ષેપ કર્યો છે.

ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવ્યા : બાબા રામદેવ

બાબા રામદેવે કહ્યું કે, ‘પહલગામમાં ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવ્યા છે. ભારતમાં હિન્દુ-મુસ્લિમોની એકતાને ભંગ કરવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ ઇચ્છે છે કે, ભારતની ગલીઓ-મહોલ્લાઓમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ઝઘડો થાય. આ હુમલો ભારતમાં હિન્દુઓને ટાર્ગેટ કરી કરવામાં આવેલી સૌથી મોટી આતંકી ઘટના છે.’

‘આતંકીઓ દેશમાં રમખાણો અને ગૃહયુદ્ધ કરાવવા માંગે છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આતંકવાદીઓ દેશમાં રમખાણો અને ગૃહયુદ્ધ કરાવવા માંગે છે. ભારતનો લોકો આતંકીઓના નાપાક ઇરાદાને સફળ નહીં થવા દે. હવે દેશના દરેક નાગરિકે સેનાના પ્રતિનિધિ રૂપે ઊભા થવું પડશે. હિન્દુસ્તાનમાં બે પ્રકારના મુસ્લિમો છે. એક મુસલમાન કુરાન, ઈસ્લામ અને હિન્દુસ્તાનને ગૌરવ આપે છે અને બીજો લોકોમાં કટ્ટરવાદ ઊભો કરી રહ્યા છે. આવા લોકો રક્તપાત, ધૃણા અને લોકોમાં નફરત ઊભી કરવા માંગે છે.’

આ પણ વાંચો : પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’

‘પીઓકેનું ભારતમાં વિલય થવું જોઈએ’

યોગ ગુરુએ કહ્યું કે, ‘પાકિસ્તાનથી ભારત વિરોધી ગતિવિધિઓ થઈ રહી છે. આ લોકો આવા લોકોને ફન્ડિંગ કરી રહ્યા છે. મારી ભારત સરકારને વિનંતી છે કે, હવે પીઓકેનું ભારતમાં વિલય થવું જોઈએ. સાથે જ આતંકવાદીઓના કેમ્પને નષ્ટ કરવા જોઈએ. ભારતના દુશ્મન દેશો ભારત પર ખરાબ નજર રાખી રહ્યા છે, હવે તેમને પાઠ ભણાવવો જોઈએ.’

આ પણ વાંચો : પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…
INDIA

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…

April 5, 2026
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…
INDIA

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

April 5, 2026
હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…
INDIA

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

April 5, 2026
Next Post
ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન

‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું

‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

4 months ago
પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે | 141 quintals of tuv…

પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે | 141 quintals of tuv…

6 months ago
પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

2 months ago
દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા | 331 crore deposited in the accou…

4 months ago
પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે | 141 quintals of tuv…

પંચમહાલ: શહેરામાં 141 ક્વિન્ટલ તુવેર દાળનો નમૂનો ફેલ, એજન્સીને જથ્થો પરત કરાશે | 141 quintals of tuv…

6 months ago
પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

2 months ago
દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News