gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2025
in INDIA
0 0
0
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ayodhya Pran Pratishtha : અયોધ્યાની પવિત્ર ભૂમિ ફરી એકવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. પાંચમી જૂને રામ મંદિરમાં એકસાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પાંચમી જૂને ગુરુવાર છે અને આ દિવસે ગંગા દશેરાનો તહેવાર છે, તેથી ગંગા દશેરાના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 14 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એકસાથે યોજાશે.

ત્રણથી પાંચ જૂન સુધી યોજાશે મહોત્સવ

પ્રાણ પ્રતિષ્ઠાના ક્રમમાં સૌપ્રથમ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રામ જન્મભૂમિ સંકુલમાં શ્રી રામની સાથે શિવની પણ પૂજા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા તૈયાર થઈ રહી છે. આ મહોત્સવ ત્રણથી પાંચ જૂન સુધી યોજાશે. જોકે, પૂજાની વિધિ 30 મેથી શરૂ થશે. આ દરમિયાન કાશી અને અયોધ્યાના 101 આચાર્યો પ્રાણ પ્રતિષ્ઠા કરશે.

30 મેએ શિવલિંગનો અભિષેક

30 મેએ પરકોટાના શિવ મંદિરમાં શિવલિંગનો અભિષેક કરવામાં આવશે. શિવલિંગના અભિષેક માટે શિવ વાસ જરૂરી છે, તેથી આ દિવસે શિવજીનો વાસ રહેશે અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ ગંગા દશેરા પર 13 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે.

આ પણ વાંચો : ભારતે સ્વદેશી કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ ‘ભાર્ગવાસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું, જાણો કેટલું છે શક્તિશાળી

આ મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા

  • પરકોટાના છ મંદિરો – ભગવાન શિવ, સૂર્ય, ગણપતિ, હનુમાન, માતા ભગવતી, માતા અન્નપૂર્ણા
  • સપ્ત મંડપમના સાત મંદિરો – મહર્ષિ વશિષ્ઠ, વાલ્મીકિ, અગસ્ત્ય, વિશ્વામિત્ર, અહિલ્યા, શબરી, નિષાદરાજ
  • શેષાવતાર મંદિરમાં ભગવાન લક્ષ્મણની મૂર્તિ

સાત દિવસ ઉજવાશે અનુષ્ઠાન કાર્યક્રમ

સાત દિવસીય અનુષ્ઠાન કાર્યક્રમ દરમિયાન પંચાંગ પૂજન, વેદ પૂજા, યજ્ઞ મંડપ પૂજન, અગ્નિ સ્થાપના, જલયાત્રા કરવામાં આવશે. આ ધાર્મિક વિધિની શરૂઆત યજ્ઞ મંડપ પૂજાથી થશે. ત્યારબાદ જલાધિવાસ, ઔષધિવાસ સહિત અન્ય અધિવાસ કરાશે. આ દરમિયાન વૈદિક આચાર્યો વિવિધ મંત્રોના જાપ, વાલ્મીકિ રામાયણનું પાઠ, ચારેય વેદોનું પાઠ, રામચરિત માનસનું પાઠ વગેરે સહિત વિવિધ ધાર્મિક વિધિઓ કરશે. મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના માટે આરસપહાણના પથ્થરથી બનેલા બે ફૂટ ઊંચા સિંહાસન પણ બનાવાયા છે. આ સિંહાસન પર દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

આ પણ વાંચો : કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન કરનાર કેબિનેટ મંત્રી ફસાયા, હાઈકોર્ટે કહ્યું – ‘FIR નોંધો’



G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
Next Post
બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ

બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ

VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie…

VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક | amazing unbelie...

બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ | india…

બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

2 months ago
જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

5 months ago
લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

6 months ago
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

2 months ago
જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

જમ્મુ-કાશ્મીર LOC પર પાકિસ્તાને કરેલા આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ | 15 civilians kill…

5 months ago
લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

6 months ago
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News