gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Hindus and Muslims maintain their religious identities: ભારતમાં ધર્માંતરણ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારત જ  નહીં, વિશ્વના ટોચના દેશોમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધ્યા છે. જો કે, તેમાં હિન્દુ અને મુસ્લિમોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ અન્ય ધર્મની તુલનાએ ઓછું હોવાનો દાવો પ્યૂ રિસર્ચ સર્વેમાં કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકોમાં ધર્માંતરણનો કિસ્સો વધ્યો છે. તેમાં પણ દક્ષિણ કોરિયામાં ધર્મ પ્રત્યેની આસ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. 

ભારતમાં ધર્માંતરણનું પ્રમાણ 2 ટકા

પ્યૂ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા સર્વે રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયામાં 50 ટકા લોકો પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ તરફ વળ્યા છે. તેમાં ઘણાં નાસ્તિક પણ સામેલ છે. સ્પેન, કેનેડા, સ્વિડન, નેધરલેન્ડ, યુકે,ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, અને જાપાનમાં પણ ધર્માંતરણની ટકાવારી 30થી 40 ટકા આસપાસ રહી છે. જ્યારે ભારતમાં ધર્માંતરણનું પ્રમાણ માંડ 2 ટકા જોવા મળ્યું છે. કિશોર અવસ્થામાં પ્રવેશ્યા બાદ ઘણા લોકો પોતાના ધર્મ સાથે સંબંધ તોડી અન્ય ધર્મ અપનાવી રહ્યા છે. તેમાં ઘણા નાસ્તિક હોવાથી કોઈપણ ધર્મનું અનુસરણ કરી રહ્યા નથી.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો

અમેરિકામાં હિન્દુ ધર્માંતરણનું પ્રમાણ વધુ

ભારત અને બાંગ્લાદેશમાં આજે પણ હિન્દુઓ અને મુસ્લિમો પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે. તેમનામાં ધર્માંતરણનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે. 36 દેશોમાં હાથ ધરાયેલા સર્વેમાં હિન્દુ ધર્મમાં મોટી મુવમેન્ટ જોવા મળી છે. જેમાં અમેરિકામાં હિન્દુઓની કુલ વસ્તીમાંથી 18 ટકા હિન્દુઓ પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ અપનાવી રહ્યા છે. જ્યારે શ્રીલંકામાં આ ટકાવારી 11 ટકા છે. શ્રીલંકામાં હિન્દુઓ હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. જ્યારે અમેરિકામાં  ઘણા હિન્દુઓ નાસ્તિક બન્યા છે. અને ઘણાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે.

હિન્દુ ધર્મ અપનાવવામાં પણ અમેરિકા આગળ

હિન્દુ ધર્મ છોડવાની સાથે અપનાવવામાં પણ અમેરિકા આગળ છે. અમેરિકામાં 8 ટકા હિન્દુ અમેરિકન સગીરોએ જણાવ્યું કે, તેમનો જન્મ અન્ય ધર્મમાં થયો હતો. ભારતના 99 ટકા હિન્દુઓ પોતાના જન્મજાત ધર્મ પર કાયમ છે. બાંગ્લાદેશમાં પણ આ જ સ્થિતિ છે. ભારતના 99 ટકા અને બાંગ્લાદેશના 100 ટકા મુસ્લિમોએ પણ પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે.


આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

March 25, 2026
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

March 25, 2026
Next Post
રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us…

રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જે ડી વેન્સનું સ્વાગત, પત્ની અને બાળકો સાથે આમેર કિલ્લો નિહાળ્યો | us...

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L…

સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન | Gold Price Hits ₹1 L...

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ | Ahmedaba…

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ | Ahmedaba…

2 months ago
બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

6 months ago
વેલનાથનગર રહેણાંક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી | Fire breaks out in Velnathnagar residential building…

વેલનાથનગર રહેણાંક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી | Fire breaks out in Velnathnagar residential building…

12 months ago
મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો | A bootlegger was arrested with foreign li…

મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો | A bootlegger was arrested with foreign li…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ | Ahmedaba…

અમદાવાદમાં RTE પ્રવેશ પ્રક્રિયા શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો પર થશે પ્રવેશ | Ahmedaba…

2 months ago
બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

6 months ago
વેલનાથનગર રહેણાંક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી | Fire breaks out in Velnathnagar residential building…

વેલનાથનગર રહેણાંક મકાનમાં ગેસ લીકેજથી આગ લાગી | Fire breaks out in Velnathnagar residential building…

12 months ago
મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો | A bootlegger was arrested with foreign li…

મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો | A bootlegger was arrested with foreign li…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News