gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર |…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Uttar Pradesh Politics News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (29 એપ્રિલ) દેવરિયા જાહેરસભા સંબોધી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ  ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે જાતિ મુદ્દે સમાજવાદી પાર્ટીને પણ ઘેરી હતી.

યુપીના સીએમએ સપા પર સાધ્યું નિશાન

યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘આ લોકો જાતિની વાત કરે છે, પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે છે, ત્યારે તૃષ્ટિકરણના રાજકારણની પરાકાષ્ઠા પાર કરી માત્ર પોતાના પરિવારના હિત વિશે વિચારે છે. 22 એપ્રિલે પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જોકે આવી દુઃખદ ઘટના મુદ્દે સમાજવાદી પાર્ટી કેવા નિવેદનો કરી રહ્યા છે.

અખિલેશનું નિવેદન શરમજનક : યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘ક્યારેક એ સમજવું પણ મુશ્કેલ બની જાય છે કે, આવું નિવેદન સમાજવાદી પાર્ટીના નેતા કરી રહ્યા છે કે પાકિસ્તાનના કોઈ પ્રવક્તા… કાશ્મીરનો એક યુવક શુભમ દ્વિવેદી પરિવાર સાથે પહલગામ ગયો હતો. આતંકીઓએ શુભમની નિર્મમ હત્યા કરી દીધી. આ હુમલામાં કાનપુરના યુવા શુભમનો જીવ જતો રહ્યો. જ્યારે પત્રકારોએ સપાના અધ્યક્ષને પૂછ્યું કે, કાનપુરના યુવાનું મોત થયું છે, તો તમે તેમના ઘરે જશો? તો તેઓ (સપા અધ્યક્ષ) કહે છે કે, તેઓ અમારી પાર્ટીના થોડા હતા. આ નિવેદન કેટલું દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.

આ પણ વાંચો : ‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર

સપાના નેતાએ ‘હિંદુએ જ હિંદુને માર્યા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણા નાગરિકો સાથે દેશની સંવેદના હોવી જોઈએ. ઘટનાને લઈ દેશભરના લોકો રોષમાં છે અને આતંકના કૃત્યની નિંદા કરી રહ્યો છે, જ્યારે સપાના લોકો આવા દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક નિવેદન કરી રહ્યા છે. સપાના એક રાષ્ટ્રીય મહાસચિવ પહલગામ હુમલા અંગે કહે છે કે, હિંદુએ જ હિંદુને માર્યા, આમ કહીને તેમણે પાકિસ્તાનને ક્લીનચીટ આપવાની દુષ્ટ ચેષ્ટા કરી છે.’ તેમણે કહ્યું કે, 140 કરોડ લોકોએ સાથે મળીને આતંકવાદ સામે દેશની લડાઈ લડવી જોઈએ.

આ પણ વાંચો : દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …
INDIA

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

March 24, 2026
કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …
INDIA

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

March 24, 2026
પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને ‘બક્ષિસ’ આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા ‘…
INDIA

પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને ‘બક્ષિસ’ આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા ‘…

March 24, 2026
Next Post
CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e…

CAITએ પાકિસ્તાન સાથેની તમામ બિઝનેસ ડીલ રદ કરી, એક લાખ કરોડના બિઝનેસ પર થશે અસર | CAIT has asked to e...

‘આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?’ પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર…

'આતંકીઓની જાસૂસીમાં ખોટું શું?' પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, રિપોર્ટ સાર્વજનિક કરવાનો ઈનકાર...

‘અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

'અલ્લાહ હુ અકબર'નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઇન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

6 months ago
નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

12 months ago
ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

12 months ago
યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

6 months ago
નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

12 months ago
ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ ૨૧૭૦ ફરિયાદો | corruption in Gujarat

12 months ago
યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News