gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ધરોઈ,સંતસરોવરમાંથી થયેલી આવકના પગલે સાબરમતીમાં નવા નીરની આડાશમાં કેમિકલ યુકત પાણી ઠલવાયા,તંત્ર મૌન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter



અમદાવાદ,મંગળવાર,26
ઓગસ્ટ,2025

ધરોઈ અને સંત સરોવરમાં થયેલી પાણીની આવકના પગલે૨૫ અને ૨૬
ઓગસ્ટ સુધીમાં સાબરમતી નદીમાં એક લાખ કયુસેક કરતા વધુ પાણી  છોડવામાં આવ્યુ હતુ.દરમિયાન નદીમાં આવેલા નવા
નીરની આડાશમાં કેમિકલ માફીયાઓ દ્વારા ટ્રીટ કર્યા વગરના પાણી છોડયા હતા. છેલ્લા
ચાર દિવસથી બેરોક ટોક નદીમાં કેમિકલયુકત પાણી છોડાતા હોવા છતાં મ્યુનિસિપલ
કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મૌન સેવી આંખ આડા કાન કરાઈ
રહયા છે.

૨૫ ઓગસ્ટે રાતના ૧૧ કલાકે સંત સરોવર હેઠવાસમાંથી ૮૭૩૪૩
કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.સિંચાઈ વિભાગ દ્વારા પાણીના જથ્થામાં વધારો
થવાની સંભાવના વ્યકત કરી હતી.એ સમયે વાસણા બેરેજના ૨૭ ગેટ ફ્રી ફલો ખોલવામાં આવ્યા
હતા.૨૬ ઓગસ્ટે બપોરે ત્રણ કલાકે  સાબરમતી
નદીમાં સંત સરોવર હેઠવાસમાંથી ૯૬૨૩૪ કયુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.જેમાં વધારો
થવાની શકયતા અમદાવાદ  સિંચાઈ વિભાગ દ્વારા
વ્યકત કરાઈ હતી.દરમિયાન આ તકનો લાભ લઈ વટવા ઉપરાંત નારોલ
,નરોડા,બહેરામપુરા
સહીતની તમામ ફેકટરીઓના પાણી નદીમાં ટ્રીટ કર્યા વગર છોડાતા નદીમાં આવેલા પાણી અને
કેમિકલયુકત પાણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોવા મળતો હતો.ગુજરાત હાઈકોર્ટની વારંવારની
ટકોર પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની નજર સામે નદીમાં કેમિકલયુકત પાણી
છોડાઈ રહયા હોવા છતાં સત્તાધીશો પણ આ અંગે જવાબદાર અધિકારીઓ પાસે કોઈ પ્રકારનો
ખુલાસો માંગી રહયા નથી.નદીમાં આવેલા આઠ ડિસ્ચાર્જ આઉટલેટમાંથી ટ્રીટ કર્યા વગર
છોડાઈ રહેલા પાણીને અટકાવવા કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
એકબીજાને ખો આપતા હોય એવી સ્થિતિ છે.

નારાયણ ઘાટ,બાકરોલ
સુધીના વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા

સાબરમતી નદીમાં ધરોઈ અને સંતસરોવરમાંથી થયેલી પાણીની મબલખ આવકના
કારણે નારણઘાટ સહીતના અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત મળતી
વિગત અનુસાર બાકરોલમાં આવેલા ખેતરોમા પણ નદીના પાણી ફરી વળ્યા હતા.

સ્થિતિ જોયા પછી લોઅર પ્રોમિનાડ ખોલવા નિર્ણય કરાશે

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ લોઅર પ્રોમિનાડ નદીમાં પાણીની
ધરખમ આવકના કારણે ત્રણ દિવસથી લોકો માટે બંધ કરાયો છે.સ્થિતિની સમીક્ષા કરાયા પછી બુધવારે
લોઅર પ્રોમિનાડ ખુલ્લો મુકવો કે કેમ એ અંગે નિર્ણય કરાશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit …

રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસ: પોલીસના નાક નીચેથી દુબઈ ભાગ્યા અનિરૂદ્ધસિંહ અને રાજદીપ? | ribda amit ...

રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …

રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | BJP Declares Ca…

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | BJP Declares Ca…

3 months ago
ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the …

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the …

2 weeks ago
ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ | Darkness on Bhavnagar Somnath highway invit…

ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ | Darkness on Bhavnagar Somnath highway invit…

1 month ago
૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | BJP Declares Ca…

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં ‘નો-રિપીટ’ થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | BJP Declares Ca…

3 months ago
ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the …

ભારતના લેબર માર્કેટમાં મંદી, બેરોજગારીનો દર વધી 5.5%, 11 મહિનાની ટોચની સપાટીએ | Unemployment in the …

2 weeks ago
ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ | Darkness on Bhavnagar Somnath highway invit…

ભાવનગર- સોમનાથ હાઈવે પર અંધારપટ્ટથી અકસ્માતને નિમંત્રણ | Darkness on Bhavnagar Somnath highway invit…

1 month ago
૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

૧૦ લાખ લાભાર્થીઓને થનારી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બંધ રહેલી રેશનિંગ દુકાનો | r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News