gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter


What Happen With Old Pamban bridge?: રામેશ્વરમમાં આવેલા નવા પમબન બ્રિજને કારણે હવે 111 વર્ષ જૂના પુલની સાથે શું કરવું એનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા લઈ લેવામાં આવ્યો છે. નવા બ્રિજનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે, એટલે કે છ એપ્રિલે કરવામાં આવી રહ્યું છે. આ પુલ શરૂ થતા નવા પુલનું ભવિષ્ય પણ નક્કી કરી લેવામાં આવ્યું છે.

1914માં બન્યો હતો જૂનો પુલ

રામેશ્વરમાં જવા માટે જે જૂનો પુલ છે તે 1914માં બનાવવામાં આવ્યો હતો. બ્રિટિશરોના સમયમાં આ પુલની રચના કરવામાં આવી હતી, જેને 2022ની 23 ડિસેમ્બરે બંધ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી આ પુલ બંધ છે. પુલ નબળો થઈ ગયો હોવાથી એને બંધ કરવામાં આવ્યો છે, અને એની જગ્યાએ નવા બ્રિજની રચના કરવામાં આવી છે. હાલમાં ટ્રેન મંડપમ સુધી જતી હતી, અને તે આગળ જવા માટે રોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, હવે છ એપ્રિલથી ટ્રેન દ્વારા રામેશ્વરમ સુધી સરળતાથી જઈ શકાશે.

ઘણાં તૂફાન સહન કરી ચૂક્યો છે જૂનો પુલ

1914માં બનાવવામાં આવેલો આ જૂનો પુલ ઘણાં તૂફાન સહન કરી ચૂક્યો છે. 1964માં આવેલા તૂફાનમાં ઘનુષકોડી પર ખૂબ જ અસર થઈ હતી. આ સમયે આખી ટ્રેન દરિયામાં પહોંચી ગઇ હતી, અને પુલ પર પણ એની અસર પડી હતી. જો કે, 46 દિવસની મરામત બાદ પુલને ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો. 2009માં માલસામાન લઈ જવા માટે એને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. 1988 સુધી રામેશ્વરમ જવા માટે આ એકમાત્ર માર્ગ હતો, પરંતુ ત્યારબાદ નવા રોડ બનાવવામાં આવ્યા હતા.

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો… 2 - image

જૂના પુલનું ભવિષ્ય શું?

નવો પુલ છે એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે, તેથી જૂના પુલના ભવિષ્યનો નિર્ણય લઈ લેવાયો છે. ભારતીય રેલવે અનુસાર, આ જૂના પુલને રાખી મૂકવાનો કોઈ અર્થ નથી. આથી, હવે એને તોડીને દૂર કરવામાં આવશે. જૂન મહિનાથી એ પુલ તોડવાની પ્રક્રિયા શરૂ થશે. આ પુલને સાવચેતીપૂર્વક તોડવામાં આવશે, કારણ કે એ દરિયામાં સ્થિત છે. જે પણ ભંગાર મળશે તે દરિયામાં મૂકવામાં નહીં આવે, પરંતું તે જમીન પર લઈ જવામાં આવશે, કારણ કે તે વિસ્તારમાંથી મોટા જહાજ પસાર થાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પથી અલગ થવાની ચર્ચા વિશે મસ્કે કહ્યું, ‘તદ્દન ખોટા સમાચાર છે’

2.2 કિમી લાંબો છે નવો પુલ

નવો પમબન પુલ 2.2 કિમી લાંબો છે. આ પુલ સમુદ્રની ઊંચાઈથી 22 મીટર સુધી વર્ટિકલ ઊભો થઈ શકે છે. તેમાં નવી ઇલેક્ટ્રો-મેકેનિકલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમને ટ્રેનના સમયપત્રક સાથે કનેક્ટ કરવામાં આવી છે. આથી, ટ્રેન પસાર થયા પછી જ આ પુલને ઊભો કરવામાં આવે છે. જ્યારે મોટા જહાજ પસાર થાય છે, ત્યારે પુલને ઉપર ઉચકવામાં આવે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…
INDIA

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

February 13, 2026
વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…
INDIA

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

February 13, 2026
નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…
INDIA

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

February 13, 2026
Next Post
આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુમાં કેમ પ્રવેશ પર છે પ્રતિબંધ? ઘૂસવાનો પ્રયાસ કરનારા અમેરિકનની ધરપકડ | …

આંદામાનના નોર્થ સેન્ટિનલ ટાપુમાં કેમ પ્રવેશ પર છે પ્રતિબંધ? ઘૂસવાનો પ્રયાસ કરનારા અમેરિકનની ધરપકડ | ...

શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી | shivaji maha…

શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી | shivaji maha...

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વ…

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

2 months ago
નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

4 months ago
ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

2 weeks ago
ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત |…

2 months ago
નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા | Youth murdered on Ajwa Road

4 months ago
ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

2 weeks ago
ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News