gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in INDIA
0 0
0
પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Punjab Political Crisis : રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ટોચના સાત સાંસદોએ શુક્રવારે (24 એપ્રિલ) પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. સાત સાંસદોના પક્ષપલટાને લઈને પંજબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મળવાનો સમય માંગ્યો છે. તેઓ રાષ્ટ્રપતિને મળીને ભાજપના જોડાયેલા પોતાના સાંસદોને પાછા બોલાવવા અંગે પોતાની દલીલ રજૂ કરશે. આ ઉપરાંત પક્ષપલટા કાયદા હેઠળ સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવી શકે છે.

AAP પક્ષપલટુ સાંસદોને અયોગ્ય ઠેરવવાની માંગ કરશે

સાંસદોના પક્ષપલટા બાદ AAPના નેતા સંજય સિંહે કહ્યું કે, તેમને પક્ષ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને પક્ષપલટુ કરનારા સાંતેય સાંસદોને ગૃહમાંથી અયોગ્ય જાહેર કરાવની માંગ કરશે. તેમણે કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન કે જૂથવાદ ન કરી શકાય. ભલે આમ આદમી પાર્ટી પાસે બે તૃતીયાંશ બહુમતી હોય, તેમ છતાં કોઈપણ કાયદો આવા પક્ષપલટાને મંજૂરી આપતો નથી.

આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી

પંજાબના CMએ પક્ષપલટુઓને ગદ્દાર ગણાવ્યા

બીજીબાજુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) પક્ષ છોડનારા સાતેય સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. આપ માટે સંદીપ પાઠક અને અશોક મિત્તલની વિદાય આંચકાજનક હતી. આપ નેતાઓએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવી પંજાબમાં માન સરકારના સારા કામોને રોકવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં આપના 10માંથી જે સાત સાંસદોએ રાજીનામાં આપ્યા તેમાંથી 6 પંજાબના હતા. હવે ત્રણ સાંસદો સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબિરસિંહ સીચેવાલ બચ્યા છે. આપના સૂત્રોએ દાવો કર્યો કે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આપને તોડવા ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું.

શુક્રવારે AAPના સાંસદો ભાજપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના ટોચના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીએ ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપ સાથે જોડાવાની જાહેરાત કરી હતી. ચઢ્ઢા, પાઠક અને મિત્તલ ગઈકાલે ભાજપના મુખ્યાલય પર પહોંચીને રાજ્યસભા અધ્યક્ષને ભાજપમાં જોડાવા માટેના દસ્તાવેજો પણ સોંપી દીધા છે. જ્યાં ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમનું સ્વાગત કર્યું હતું. 

આ પણ વાંચો : AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક!



G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…
INDIA

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

June 10, 2026
મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …
INDIA

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

June 10, 2026
Next Post
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ...

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્...

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back…

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

10 months ago
અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

3 months ago
ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે | ed to returm 15000 crore rup…

ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે | ed to returm 15000 crore rup…

1 year ago
ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

મિલકતોની તપાસ માટે એસીબીને પત્ર લખાયો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણ આહિરને ત્રણ દિવસના રિમાન્ડ | suspen…

10 months ago
અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

અમદાવાદમાં ચોરોનો આંતક: રાણીપમાં ધોળા દિવસે બારીની ગ્રીલ તોડીને તસ્કરો લાખોના દાગીના લઈને ફરાર | Ahm…

3 months ago
ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે | ed to returm 15000 crore rup…

ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે | ed to returm 15000 crore rup…

1 year ago
ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News