gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું – આ નામ ન હોઈ …

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું – આ નામ ન હોઈ …
1
VIEWS
Share on FacebookShare on Twitter


Temple Built in West Bengal: પશ્ચિમ બંગાળના દિઘામાં મમતા સરકારે બનાવેલા મંદિરના નામ પર ઓડિશા સરકારે વાંધો વ્યક્ત કર્યો છે. ઓડિશા સરકારનું કહેવું છે કે પુરીમાં આવેલું જગન્નાથ મંદિર એક પ્રાચીન પૂજા સ્થળ છે અને તેનું પૌરાણિક મહત્ત્વ છે. સનાતનની ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ચાર ધામોમાંથી એક છે. આવી સ્થિતિમાં બંગાળ સરકારના નવા બનેલા મંદિરને જગન્નાથ ધામ કહેવું ખોટું છે.

ઓડિશાના નાયબ મુખ્યમંત્રીએ પ્રશ્નો ઊઠાવ્યા

ઓડિશા સરકારે પુરી જગન્નાથ મંદિરના વરિષ્ઠ દૈતાપતિ સેવક રામકૃષ્ણ દશમહાપાત્રના વિરોધાભાસી નિવેદનોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓડિશાના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહ દેવ અને કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને દિઘામાં મંદિરના વિવાદ પર કહ્યું છે કે, ‘ત્યાં સ્થાપિત જગન્નાથ મંદિર સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તેને જગન્નાથ ધામ ન કહી શકાય. પુરીનું જગન્નાથ ધામ ભગવાન શ્રી કૃષ્ણના કાર્યો સાથે સંકળાયેલું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અહીં રહેતા હતા. ચાર સનાતન ધામ-બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરીમાં એક શંકરાચાર્યનું પીઠ છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આનો વિચાર કરવો જોઈએ અને મંદિરનું નામ બદલવું જોઈએ.’

આ પણ વાંચો: મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી પણ સમગ્ર મામલા પર વિચાર કરી રહ્યા છે. ઓડિશા સરકાર દ્વારા લોકોની લાગણીઓ અનુસાર જરૂરી પગલાં લેવામાં આવશે.

દોષિતો સામે કાર્યવાહી કરાશે

કાયદા મંત્રી પૃથ્વીરાજે કહ્યું કે, ‘પુરી જગન્નાથ મંદિરના સેવકો દ્વારા દિઘા મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવા અને નબકલેવરના સમયના બચેલા લાકડામાંથી મૂર્તિ બનાવવાની ચર્ચા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ પ્રકારની ચર્ચા જગન્નાથ પ્રેમીઓ, ભક્તો અને ઓડિશાના 4.5 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે. મેં પુરી જગન્નાથ મંદિરના મુખ્ય પ્રશાસક અરવિંદ પાધીને તપાસ માટે પત્ર લખ્યો છે. જો તપાસમાં કોઈ દોષિત જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’


બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું - આ નામ ન હોઈ શકે 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મંત્રી સામે ભારતની ‘ડિજિટલ સ્ટ્રાઈક’ | India’s ‘digital st…

હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને મંત્રી સામે ભારતની 'ડિજિટલ સ્ટ્રાઈક' | India's 'digital st...

ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra...

880 ટન સોનું હોવા છતાં RBI કેમ સોનું ખરીદી રહી છે? સુવર્ણ ભંડારની બાબતમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે …

880 ટન સોનું હોવા છતાં RBI કેમ સોનું ખરીદી રહી છે? સુવર્ણ ભંડારની બાબતમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…

10 months ago
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

3 months ago
વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…

37 વર્ષમાં સૌથી ભીષણ પૂરથી પંજાબ પાણી-પાણી, 3 નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામ ડૂબ્યાં | Punjab Flood Sev…

10 months ago
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

3 months ago
વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | Unseasonal rains affect summer crops in Sure…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News