
– સ્વાસ્થ્ય માટે સાત મિનિટ
– વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરાઇ
બગોદરા : બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે વહીવટી તંત્રએ કામગીરી હાથ ધરી છે. શુક્રવારે દિવસ દરમિયાન ૨૧ ટીમો ૭૫ કર્મચારીઓ ૧૪૫૯ ઘરોમાં આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
એક ટીમમાં ત્રણ સભ્યો હતા.










