gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
‘મહાકુંભમાં નાસભાગમાં કેટલા શ્રદ્ધાળુના મોત થયા, તેના આંકડા કેન્દ્ર સરકાર પાસે નથી’ સંસદમાં ગૃહરાજ્યમંત્રીનો જવાબ
1
VIEWS
Share on FacebookShare on Twitter



Maha Kumbh Stampede : પ્રયાગરાજ સ્થિત મહાકુંભમાં નાસભાગમાં કુલ કેટલા લોકોના મોત થયા, તે અંગે કેન્દ્ર સરકાર પાસે કોઈપણ આંકડો ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકાર તરફથી આજે (18 માર્ચ) લોકસભામાં જણાવાયું છે કે, નાસભાગની ઘટનાની તપાસ ઉત્તર પ્રદેશ સરકારે કરી હતી. ઘટનામાં મૃત્યુ પામેલાઓનો આંકડો કેન્દ્ર સરકાર પાસે હોતો નથી.

કોંગ્રેસે કેન્દ્ર પાસે મૃત્યુઆંક-તપાસનો જવાબ માગ્યો

કોંગ્રેસ સાંસદ કે.સી.વેણુગોપાલ અને કે.નામદેવે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો કે, મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલાઓ અને ઈજાગ્રસ્તોની સંખ્યા બાબતે તેમજ ઘટનાના કારણો તપાસ કરવા માટે અધિકારીઓએ શું પગલા ભર્યા હતા.

કાયદો વ્યવસ્થા અને પોલીસ રાજ્યનો વિષય છે : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપનાર નિત્યાનંદ રાયે કહ્યું કે, ‘બંધારણની સાતમી સૂચિ મુજબ કાયદો વ્યવસ્થા અને પોલીસ રાજ્યનો વિષય છે. ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, ભીડ વ્યવસ્થાપન, શ્રદ્ધાળુઓ માટે સુવિધાની વ્યવસ્થા, કાર્યક્રમો દરમિયાન કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવા વગેરે લોક વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ કામો રાજ્યનો વિષય છે.’

આ પણ વાંચો : ગાઝામાં એરસ્ટ્રાઇકમાં 413 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા, 59 બંધકો પર લટકતી તલવાર

‘રાજ્યમાં બનેલી આપત્તિ જે-તે રાજ્ય સરકારની જવાબદારી’

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ લેખીત ઉત્તરમાં કહ્યું કે, ‘કોઈપણ રાજ્યમાં નાસભાગ સહિતની કોઈપણ પ્રકારની આપત્તિની તપાસ કરવાની કામગીરી, મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને ઈજાગ્રસ્તોના પરિવારોને નાણાંકીય મદદ કરવાનો વહિવટી સંબંધીત કામગીરી રાજ્ય સરકાર હસ્તક આવે છે. રાજ્ય સરકારો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. કેન્દ્ર સરકાર પાસે આવી ઘટનાઓ અંગે કોઈપણ ડેટા રાખવામાં આવતો નથી.’

નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા : UP પોલીસ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કાર્યક્રમો અને સામુહિક સમારોહના આયોજનમાં ભીડ વ્યવસ્થાપન માટે વિસ્તૃત દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોએ પણ ભીડ વ્યવસ્થાપન માટે દિશા-નિર્દેશ જારી કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અડવાઈઝરી જારી કરી હતી. ઉત્તર પ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષકે નાસભાગની ઘટના અંગે કહ્યું હતું કે, ‘મહાકુંભમાં 29-30 જાન્યુઆરીએ થયેલી નાસભાગ દરમિયાન 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો : સ્વિત્ઝરલેન્ડ-અમેરિકામાં બે મોટી દુર્ઘટના, આલ્પ્સમાં વિમાન અને મિસિસિપીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 મોત



rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં 44 વર્ષે ન્યાય, 24 લોકોની હત્યાના 3 દોષિતોને ફાંસીની સજા

બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં 44 વર્ષે ન્યાય, 24 લોકોની હત્યાના 3 દોષિતોને ફાંસીની સજા

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

‘ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,’ નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,' નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા

12 months ago
સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

9 months ago
એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

2 months ago
RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા

12 months ago
સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

9 months ago
એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

2 months ago
RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News