gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Jagdeep Dhankhar: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગયા વર્ષે જુલાઈમાં આપેલા પોતાના અચાનક રાજીનામા પાછળનું સાચું કારણ જણાવીને સૌને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના ચૂરૂમાં એક સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમનું રાજીનામું ખરાબ તબિયતને કારણે નહોતું, પરંતુ તેમણે ‘સ્વાસ્થ્યને પ્રાથમિકતા’ આપવા માટે આ મોટું પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત મુજબ મેં ક્યારેય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી નથી. જ્યારે મેં પદ ત્યાગવાની જાહેરાત કરી ત્યારે મેં ક્યારેય એમ નહોતું કહ્યું કે હું બીમાર છું, મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે હું મારા સ્વાસ્થ્યને મહત્ત્વ આપી રહ્યો છું.’

રાજકીય અટકળોનો અંત

નોંધનીય છે કે 21 જુલાઈ, 2025ના રોજ જ્યારે તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું હતું, ત્યારે અનેક સવાલો ઉભા થયા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ રાજીનામા પાછળ કોઈ મોટી વાર્તા હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધનખડની ચુપકીદી પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ ત્યારે સવાલ કર્યો હતો કે રાજ્યસભામાં ગાજતા વ્યક્તિ અચાનક કેમ શાંત થઈ ગયા અને તેઓ કેમ છુપાઈ રહ્યા છે?

આ પણ વાંચો: હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી!

પૂર્વ ઉપરાષ્ટ્રપતિની કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત

ધનખડના આ ચૂરૂ પ્રવાસ દરમિયાન તેમણે પૂર્વ કોંગ્રેસ સાંસદ રામ સિંહ કસવાંની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પણ રાજકીય રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે તેની યજમાની કોંગ્રેસના નેતાઓએ કરી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ રામ સિંહ કસવાંની તબિયત અંગે ચિંતિત હોવાથી અહીં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધનખડના રાજીનામા બાદ યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.


'મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું...', રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું મૌન 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …
INDIA

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

April 13, 2026
જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…
INDIA

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

April 13, 2026
Next Post
હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret…

હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret...

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br…

વડોદરા નજીક લામડાપુરા ગામે કેમિકલ કંપનીમાં ભીષણ આગ, વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી | Massive fire br...

હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની…

હિંમતનગર પાલિકાનો 'શાહી' અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

2 months ago
કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે …

કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે …

9 months ago
બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo…

બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo…

1 year ago
સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…

સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

2 months ago
કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે …

કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે …

9 months ago
બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo…

બોરસદમાં બોગસ એલસી દ્વારા ઓબીસી સર્ટિ. મેળવવાનું કૌભાંડ | Scam of getting OBC certificate through bo…

1 year ago
સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…

સુરતના મહિધરપુરામાં અંગત અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસની તપાસ શરૂ | surat mahidharpu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News