gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા
0
VIEWS
Share on FacebookShare on Twitter


પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

પચ્છેગામમાં શ્રી મુરલીધર મંદિર શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે,ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ,એટલે સંભળાતું નથી કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન શ્રી મુરલીધર નવનિર્મિત મંદિરના નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીએ કથામાં વિવિધ પ્રસંગ અવતાર વર્ણન કરતાં કહ્યું કે,ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે,આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ,એટલે સંભળાતું નથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ સુતજી દ્વારા ક્થાગાન પ્રારંભની વંદના વર્ણન કરી અવતાર કથાઓનું રસ દર્શન કરાવ્યુ નાદથી ધ્યાનનો ઉલ્લેખ કરી ૐૐ કાર પ્રણવ એ પરબ્રહ્મનો વાહક નાદબ્રહ્મ હોવાનું સમજાવી નાદ પછી શબ્દ અને પછી શાસ્ત્રમાં જણાવ્યુ નાદ ભીતરથી ઉદભવે ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે

ભાગવત અને ગીતા પણ આ નાદ એટલે મુરલી જ છે ધાર્મિક ક્થાએ મનોરંજન નહી,જીવનની ધન્યતા અને શ્રી હરિ માટે છે ભક્ત સંદર્ભે તેઓએ ઉમેર્યું કે,ભોળપણ,ભરોસો અને ભિનાશનો સમન્વય એ ખરી ભક્તિ છે કથામાં રાષ્ટ્ર વિકાસ અને પર્યાવરણ સંદર્ભે પણ પ્રેરક શીખ આપવામાં આવી આજની કથામાં ભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો પચ્છેગામમાં ભાગવત કથા અને મહા વિષ્ણુયજ્ઞ પ્રસંગમાં ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે

અહીંયા શ્રી રામબાપુ (બાવળિયાળી) શ્રી રામબાપુ (સમઢિયાળા)શ્રી રવુબાપુ (આંબલા)શ્રી વિશ્વાનંદ માતાજી (જાળિયા)શ્રી હંસા માતાજી (અગિયાળી)શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલી)શ્રી અમરદાસજી મહારાજ (રામધરી) સહિત સંતો,મહંતો અને કથાકારોની પ્રેરક ઉપસ્થિતિ રહી આજની કથામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા,દિગ્વિજયસિંહ ગોહિલ પેથાભાઈ આહિર સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ક્થા શ્રવણ માટે જોડાયા રસાળ શૈલીમાં સંચાલનમાં નરેશભાઈ મહેતા રહ્યાં છે ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતમાંથી ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે વિવિધ સંસ્થાઓ અને સ્વયં સેવકોની ખૂબ પ્રશસ્ય સેવા ભાવના સાથે ક્થા શ્રવણ અને પ્રસાદ લાભ સાથે આ ધર્મ ઉત્સવ અનેરો ઉપક્રમ બની રહ્યો છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા



G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…
GUJARAT

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

April 13, 2026
મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…
GUJARAT

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

April 12, 2026
બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…
GUJARAT

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

April 12, 2026
Next Post
વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …

વાઘ માટે 'ડેથ ટ્રેપ' બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious ...

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ…

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ...

ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્…

ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

7 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

1 month ago
ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

1 year ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

7 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

1 month ago
ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

1 year ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News