gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજા રઘુવંશી કેસમાં બાજી પલટાઈ! ત્રણ આરોપીઓને મળ્યા જામીન, રાજાની માતા આઘાતમાં | Three accused in Ra…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
રાજા રઘુવંશી કેસમાં બાજી પલટાઈ! ત્રણ આરોપીઓને મળ્યા જામીન, રાજાની માતા આઘાતમાં | Three accused in Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Sonam Raghuvanshi Case Update: ઇન્દોરના રાજા રઘુવંશી કેસ મામલે ત્રણ આરોપીઓને જામીન મળ્યા બાદ શિલોંગ પોલીસની તપાસ પર સવાલો ઉઠ્યાં છે. જ્યારે આરોપીને જામીન મળ્યા હોવાની જાણ થતાં રાજા રઘુવંશીની માતાને આઘાત લાગતાં બેભાન થઈ ગયા હતા. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ આરોપ લગાવ્યો હતો કે, સોનમનો ભાઈ રાજાના આરોપીઓને જામીન મેળવવા માટે મદદ કરી રહ્યા છે. જો રાજાને ન્યાય નહીં મળે તો તેમનો પરિવાર સામૂહિક આત્મહત્યા કરશે.

ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું

રાજા રઘુવંશી હત્યા કેસના ત્રણ આરોપીમાં લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને જામીન મળ્યા છે, ત્યારે રાજાના ભાઈ વિપિને શિલોંગ પોલીસની તપાસમં સવાલો ઉઠાવતા કહ્યું કે, ‘આ મામલે હજુ ચાર્જશીટ દાખલ નથી થઈ ને ત્રણ આરોપીને જામીન કઈ રીતે મળ્યા. અમે આ મામલે યોગ્ય તપાસ થાય તેને લઈને હાઈકોર્ટ અને જરૂર જણાય તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું. જ્યાં સુધી રાજાના હત્યારાઓને સજા નથી મળતી, ત્યાં સુધી તેની આત્માને શાંતિ નહીં મળે.’ 

ઉલ્લેખનીય છે કે, અગાઉ સોનમ રઘુવંશીના પિતાએ તેમની પુત્રીને દહેજમાં આપેલા ઘરેણાં પાછા લેવાનો ઇનકાર કર્યો હતો, તેથી સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ રાજાના મોટા ભાઈ વિપિન રઘુવંશીને ઘરેણાં સોંપી દીધા હતા. સોનમના પિતાએ દાવો કર્યો હતો કે, તેમની પુત્રી નિર્દોષ છે, જ્યાં સુધી તેઓ પોતે તેની સાથે વાત નહીં કરે ત્યાં સુધી તેઓ તેને રાજાની હત્યા માટે દોષી ઠેરવી શકતા નથી. જો સોનમ દોષિત સાબિત થાય છે, તો તેઓ તેની સાથેના બધા સંબંધો તોડી નાખશે.

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્રણને ઈજા

શુ હતી સમગ્ર ઘટના?

ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી તેની પત્ની સોનમ સાથે હનીમૂન પર ગયા હતા. 23 મેના રોજ આ દંપતી ગુમ થયું હતું, જેમાં 2 જૂને રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ હતી કે સોનમ સાથે પણ કંઈક અજુગતું બન્યું હશે. જ્યારે 8 જૂને, સોનમ રઘુવંશી યુપીના ગાઝીપુરથી સામે આવી ત્યારે આખો મામલો બદલાઈ ગયો હતો. શિલોંગ પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે તેના પ્રેમી રાજ કુશવાહા અને અન્ય ત્રણ લોકો સાથે મળીને તેના પતિની હત્યા કરાવી હતી. પ્રારંભિક તપાસ બાદ, સોનમ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને શિલોંગ જેલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસે સોનમની બે વાર રિમાન્ડ પર પૂછપરછ કરી હતી. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો, કહ્યું- ‘AAIBની તપાસ …

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો, કહ્યું- 'AAIBની તપાસ ...

અંતે બિલ્ડરનું મોત… અમદાવાદમાં 9 દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં વાગી હતી ગોળી, કરોડોની લેવડદેવડ મામલે …

અંતે બિલ્ડરનું મોત... અમદાવાદમાં 9 દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં વાગી હતી ગોળી, કરોડોની લેવડદેવડ મામલે ...

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of…

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

3 months ago
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

1 week ago
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

4 months ago
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid…

જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

3 months ago
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

1 week ago
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

4 months ago
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid…

જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા | police conduct raid…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News