gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
લોક અને શ્લોક વચનનું સંમિલન એટલે રામરાજ્ય :મોરારિબાપુ 966 મી રામકથા,રામ વનગમન યાત્રા અયોધ્યામાં 4 નવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


અવધ ધામ (તખુભાઈ સાંડસુર દ્વારા)
પ્રભુ શ્રીરામ જે અવતાર કાર્ય માટે આ ધરતી ઉપર પધારે છે તે અવધ ધામ આજે 4 નવેમ્બર મંગળવારના રોજ રામ વનગમનયાત્રાના વિરામ સાથે પાવન થવાનો વધુ એક અવસર ઉભું કરી શક્યું હતું. પુ. મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલી કથાઓના ક્રમમાં કેટલીક અતિ શિષ્ટ અને વિશિષ્ટ એવી રામકથાઓના ઐતિહાસિક પુષ્પોમાં જેની ગણના થવાની છે તેવી એક રામકથા “માનસ રામયાત્રા” લંકાથી સીધી અયોધ્યા આવી પહોંચી હતી.દિવસોના ક્રમનો 11 મો દિવસ અને કથાનો 9મો દિવસ અંતિમ દિવસ તરીકે આજે મંગળવારના રોજ રામના રાજ્યાભિષેકથી અવધધામમાં ઉત્સવિત થયો હતો.

યાદ રહે કે આ રામયાત્રા ભગવાન શ્રીરામના વનગમનના પગલે પગલે એ બિંદુઓને એ પવિત્ર પદચિન્હોને સ્પર્શ કરવા અને વંદના કરવા ટ્રેન અને હવાઈ માર્ગે અલગ અલગ સ્થાનોએ પહોંચીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.જો કે બાપુ હંમેશા કોઈ કીર્તિમાનો માટે કે વિક્રમ માટે આ પ્રકારના ઉપક્રમોની રચના કરતા નથી પરંતુ ત્રિભુનીય સંદેશાઓ તેમના હૃદયમાં જીલાઈ છે અને એક પવિત્ર, પ્રવાહી અને પરંપરાગત એવી કથાઓની રંગોળી રચાઈ જાય છે.

બાપુએ આજે અવધધામના પરિક્રમા માર્ગના કારસેવકપુરમ ખાતે પોતાની વાણીને સુગંધિત કરતા કહ્યું કે રામચરિત માનસનું પ્રકાશન અવધ ધામમાં થયું છે.તેથી આ યાત્રાધામમાં આપણે પ્રસન્નતા પૂર્વક કથાને વિરામ તરફ લઈ જઈએ છીએ. સનાતન ધર્મ સેવા સંસ્થાનના મનોરથી એવા શ્રી મદનભાઈ પાલીવાલની જાંબુવન છાયામાં અને રૂપેશભાઈ વ્યાસની હનુમંત અને અંગદની સેવામાં આ એક મોટો મહાયજ્ઞ વિરામ પામી રહ્યો છે.

16 બિંદુઓને સ્પર્શ કર્યા પછી રામરાજ્યની સ્થાપના થાય છે. સુબાહુને નિર્વાણ પદ અને અહલ્યાનો ઉદ્ધાર બંનેમાં સ્વીકાર છે. રામ રાજ્યની સ્થાપનામાં અહમ પેદા થવો ન જોઈએ. પિતા સત્ય છે, પુત્ર પ્રેમ છે અને માતા કરુણા છે.આ જગતના શ્રેષ્ઠ સંબંધો છે. સાધુ, શાસ્ત્રો અને બુદ્ધ પુરુષની સ્મૃતિનો સંગ કરવો જોઈએ.

ગુરુ શિષ્યનો સંબંધ પરમાત્મ્યીય સંબંધ છે. આપણાં ઘરોમાં ત્રિવેણી રચાવી જોઈએ. અંગદ કહે છે કે મારા પિતાએ મને રાજ નહીં પણ રામને સોંપ્યા છે. લોક અને શ્લોક વચન જ્યાં સંમિલિત થાય ત્યાં રામરાજ્ય હોય. રામકથામાં સિદ્ધાંત નથી પણ તે સિદ્ધ છે માટે તે અમર છે.

આટલું ભવ્ય અને દિવ્ય આયોજન કરવા છતાં કથાના મનોરથી પરિવારે અશબ્દ અને નિશબ્દ બનીને જે ભગીરથ મનોરથ પાર પાડ્યો છે તે માટે કોઈ વર્ણન કરી શકાય તેમ નથી.અનેક શ્રોતાઓએ આ ભવ્યાતિભવ્ય આયોજન માટે પોતાનો સદભાવ વ્યક્ત કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી.અયોધ્યામામાં આજે અવધ ધામ અને રામતીર્થોના અનેક સંતોની ઉપસ્થિતિ રહી હતી. 967મી રામકથા હવે મુંબઈ ખાતે ત્યાંના ધારાસભ્યશ્રીના મનોરથથી 22 નવેમ્બર થી આરંભાશે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…
GUJARAT

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

March 27, 2026
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
Next Post
સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર | First eve…

સુરત ભાજપના હોદ્દેદારો માટે પહેલીવાર થઈ સેન્સ પ્રક્રિયા : કેટલાક ધારાસભ્યો રહ્યા ગેરહાજર | First eve...

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું… ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n…

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું... ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ | Vadodara n...

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ પ્રચાર માટે ક્રિએટર્સ મીટ-અપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

8 months ago
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

11 months ago
ભારત ૨૦૩૦ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે ઃ એસબીઆઇ | india to become upper middle income coun…

ભારત ૨૦૩૦ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે ઃ એસબીઆઇ | india to become upper middle income coun…

2 months ago
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

દેશના સિમાડા સુરક્ષિત રાખવા માટે સૌરાષ્ટ્રના સપુતોએ શહીદી વ્હોરી લીધી | The sons of Saurashtra sacri…

8 months ago
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

11 months ago
ભારત ૨૦૩૦ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે ઃ એસબીઆઇ | india to become upper middle income coun…

ભારત ૨૦૩૦ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે ઃ એસબીઆઇ | india to become upper middle income coun…

2 months ago
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News