સુરતના ઓરણા ગામ ખાતે આવેલ પીએસસી સેન્ટરમાં લેવાયો આરોગ્ય ક્લાસ
ઓરણા ગામ પીએસસી સેન્ટરની તમામ આશા વર્કર બહેનો સાથે આરોગ્ય મંત્રીનો સંવાદ
પહેલી વખત કોઈ આરોગ્ય મંત્રીએ આશા વર્કરોને કરી હાંકલ
લોકોને ભગત ભુવામાં નહીં પડવા અને જાગૃતિ લાવવા સૂચના આપવામાં આવી
વરસાદની ઋતુમાં સાપ અને વીંછું કરડવાની ઘટના સામે આવતી હોય છે
આવા સમયગાળા દરમિયાન લોકો ભોગ બનનારને ભગત ભુવા પાસે લઈ જતા હોય છે
જેથી લોકોના મોત થાય છે
આવી પરિસ્થિતિમાં આશાવર્કર બહેનો લોકોને જાગૃત કરે તેવી આરોગ્ય મંત્રીની સલાહ
ભગત ભુવા પાસે કોઈ જીવન રક્ષક દવા હોતી નથી
ભગત ભુવા પાસે જવાથી માનવ જીવનને નુકસાન જ થાય છે તેવા પાઠ ભણાવવામાં આવ્યા
તમામ લોકોને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે પાઠ ભણવામાં આવ્યા
તમામ આશા વર્કરોએ આરોગ્ય મંત્રીને બાહેંધરી આપી
લોકોને ભગત ભુવા પાસે નહીં જવા દઈએ આરોગ્ય કેન્દ્રમાં આવા જાગૃત કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી
આશા વર્કરો બહેનો ગામડાઓમાં લોકોનો જીવ બચાવવા માટે કરશે કામગીરી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નો આ પાઠ લાભદાયી નિવડશે







