UPSC Has Launched Pratibha Portal : સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન કરનારા ઉમેદવારો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) મહત્ત્વની પહેલ કરી છે. UPSCએ આ ઉમેદવારો માટે પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખાનગી અને સરકારી સંસ્થાઓ તે ઉમેદવારો સાથે સીધા જોડાઈ શકશે અને તેમની પ્રતિભાનો ઉપયોગ કરી શકશે, એટલે કે તેમને નોકરીની તકો પૂરી પાડવામાં આવશે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે, આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે અને કંઈ કંપનીઓ તે લોકો સાથે જોડાઈ શકે છે.
પ્રતિભા સેતુ પોર્ટલ શું છે?