gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત દેશ આઝાદતો થયો પરંતુ ભારત માતાના મંદિર ને આઝાદી ના મળી

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
ભારત દેશ આઝાદતો થયો પરંતુ ભારત માતાના મંદિર ને આઝાદી ના મળી
0
VIEWS
Share on FacebookShare on Twitter


ભાવનગર ના સિહોર ના મઢડા ગામે આવેલ છે ભારત માતા નું મંદિર કે જે ગાંધી જી એ સ્થાપિત કર્યું હતું પરંતુ હાલ ની જો વાત કરીએ તો ભારત માતા ના મંદિર ની સ્થિતી ખંઢેર હાલતમાં છે પ્રજાસત્તાક દિવસ હોય કે પછી ગણતંત્ર દિવસ પરંતુ ભારત માતા ના મંદિર ની દયનીય હાલત બની ગઈ છે 15, મી ઓગસ્ટ હોય કે પછી હોય 26,મી જાન્યુઆરી આ ભારત માતાના મંદિર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવતો નથી સ્થાનિકો નું માનવું છે કે જો આ મંદિર નો ઝીણોધાર થાય તેવી લોકો માં માંગ ઉઠી છે

2 એપ્રિલ 1925 માં મહાત્મા ગાંધીએ ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના મઢડા ગામે પગપાળા ચાલી ને આવ્યા હતા અને ભારત માતા ના મંદિર ની સ્થપના કરી હતી અસંખ્ય સ્વતંત્ર સેનાનિઓ મંદિર ની સ્થાપનામાં જોડાયા હતા ત્યારબાદ ભારત દેશ આઝાદ થયો તેને વર્ષો વીતી ગયા પરંતુ સિહોર તાલુકા ના મઢડા ગામે આવેલ ભારત માતા ના મંદિર ને આજ દિન સુધી આઝાદી નથી મળી

જ્યાં મંદિર ની સ્થાપના કરવામાં આવી ત્યાં વાણિક શિવજી દેવશીભાઈ શાહ કે જે પોતે પણ સ્વતંત્ર સેનાની હતા પરંતુ તેના પરિવાર ના લોકો દ્વારા કોર્ટ માંથી સ્ટે લવતા ભારત માતાના મંદિર ને તાળા મારી દેવાયા છે આજદીન સુંધી આ મંદિર ના તાળા ખુલ્યા નથી જેને લઈ ગ્રામજનો દ્વારા અવારનવાર રજુઆત કરવા છતાં મંદિર ને અલી ગઢી તાળા જોવા મળી રહિયા છે

આમ તો દેશ ની આઝાદી ને સમગ્ર દેશ માં 15 ઓગષ્ટ હોય કે પછી હોય 26 મી. જાન્યુઆરી સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી થતી હોય છે પરંતુ જે ભારત માતા માટે આપેલા ભારત ના સપૂતો ના બલિદાનો કે દેશ આઝાદ થયો એ ભારત માતા ના મંદિર ની હલાત કફોડી જોવા મળી રહી છે વાત છે સિહોર તાલુકા ના મઢડા ગામે આવેલ ભારત માતા ના મંદિર ની આ મંદિર ની મુલાકાત લેતા મંદિર ની અવદશા જોવા મળી છે

સમગ્ર ગુજરાત માં એક માત્ર ભારત માતા નું મંદિર આવેલ છે જ્યાં ભારત માતા ની મૂર્તિ 5.5 ફૂટ ની છે સાથે 100 વર્ષ જુના અને પુરાતત્વો સાથે જોડાયેલા આ મંદિર ની હલાત કફોડી બની છે સ્થાનિકો દ્વારા અનેકવાર ગ્રામજનોએ રજુઆત કરવા છતાં આજદિન સુધી અહીં કોઈ નેતાઓ ફરકયા નથી તો સાથે મંદિર પરિસર ની અંદર જ્યાં જુવો ત્યાં ઘાસ ઊગી ગયું છે પરંતુ નેતાઓ જ્યા ભાષણ માં ભારત માતા ની જય બોલવા થી ભાષણ ની શરૂઆત કરતા હોય છે

તે નેતાઓ જો મંદિર ની મુલાકાત લે તો ખબર પડે ખરે ખર દેશ આઝાદ થયો પરંતુ ગુજરાત માં આવેલ આ ભારત માતા ને શુ ખરે ખર આઝાદી મળી છે કે કેમ હાલ તો આ મંદિર ની હાલત કફોડી બની જતા ભારત માતા ને પણ આંસુ આવી રહિયા છે

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા



G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we...

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ

જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર "તિરંગા યાત્રા" યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo…

ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo…

4 months ago
બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ | Deposit to credit ratio in banking sector…

બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ | Deposit to credit ratio in banking sector…

4 weeks ago
ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

3 months ago
સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo…

ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo…

4 months ago
બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ | Deposit to credit ratio in banking sector…

બેન્કિંગ ક્ષેત્રે થાપણથી ધિરાણનું પ્રમાણ નવી ઊંચી સપાટીએ | Deposit to credit ratio in banking sector…

4 weeks ago
ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

3 months ago
સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News