gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
PGVCLના સ્માર્ટ મીટર પ્રોજેક્ટની પોલ ખુલી: ગ્રાહકોને ચાર-ચાર મહિને વીજળી બિલ મળતા નથી | pgvcl smart …
0
VIEWS
Share on FacebookShare on Twitter



Rajkot: પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્માર્ટ મીટર લગાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. આ પ્રોજેક્ટનું કામ સંભાળતી રાજસ્થાનની ખાનગી એજન્સીની નબળી કામગીરીને કારણે વીજ મીટરના રીડિંગ સમયસર મળતા નથી, જેને લીધે ગ્રાહકોને 3 થી 4 મહિના સુધી વીજળીના બિલ મળતા નથી. આ પરિસ્થિતિએ ગ્રાહકો અને PGVCLના એન્જિનિયરો બંને માટે મુશ્કેલી ઊભી કરી છે.

આ પણ વાંચો: જાફરાબાદના તોફાની દરિયામાં 11 માછીમારો 4 દિવસથી લાપતા, અન્ય બે બોટના 9 ખલાસીનું રેસ્ક્યૂ

એજન્સીની નિષ્ફળતા અને એન્જિનિયરો પર વધેલું ભારણ

આશરે રૂ. 10,000 કરોડના આ પ્રોજેક્ટમાં સ્માર્ટ મીટર લગાવવાનું અને તેના ડેટા પહોંચાડવાનું કામ રાજસ્થાનની ‘પરવા’ નામની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જોકે, આ એજન્સી મીટર લગાવવામાં નિષ્ફળ સાબિત થતાં, આ કામગીરીનો મોટો ભાગ હવે PGVCLના સબ-ડિવિઝન એન્જિનિયરોને સોંપવામાં આવ્યો છે, જે તેમના માટે માથાનો દુઃખાવો બની ગયો છે.

એટલું જ નહીં, જે મીટર લગાવવામાં આવ્યા છે તેમાંથી 15 થી 20% મીટરમાં કોમ્યુનિકેશન માટેની ચિપ ક્ષતિગ્રસ્ત હોવાનું જણાયું છે. આ ખામીને લીધે મીટરના રીડિંગ ઓટોમેટિક ઓનલાઈન ટ્રાન્સફર થતા નથી. એજન્સીએ આ ડેટા મેન્યુઅલી પહોંચાડવાના હોય છે, પરંતુ તે કામગીરીમાં પણ નિષ્ફળ રહી છે. પરિણામે, બિલિંગ સાયકલ ખોરવાઈ ગઈ છે અને PGVCLની આવક પર પણ નકારાત્મક અસર પડી છે.

ગ્રાહકો અને PGVCL બંને પર અસર

સમયસર બિલ ન મળવાને કારણે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે લાંબા સમય બાદ એકસાથે મોટું બિલ આવે છે, ત્યારે ગ્રાહકો માટે તેનું ચુકવણું કરવું મુશ્કેલ બની જાય છે. બીજી બાજુ, PGVCLને પણ બિલિંગ વ્યવસ્થા ખોરવાઈ જવાથી આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: ‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત

એન્જિનિયરોનું કહેવું છે કે, આ ખાનગી એજન્સીની નબળી કામગીરી સામે અવાજ ઉઠાવવા છતાં તેમની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. આ ક્ષતિઓ દૂર કરવા અને બિલિંગ પ્રક્રિયાને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી ગ્રાહકોની મુશ્કેલી અને PGVCLનું નુકસાન બંને ઘટાડી શકાય.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…
GUJARAT

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

May 8, 2026
વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…
GUJARAT

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

May 8, 2026
દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…
GUJARAT

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

May 8, 2026
Next Post
પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband...

‘આવી રીતે જીવવું એના કરતો તો…’ ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends…

'આવી રીતે જીવવું એના કરતો તો...' ભરૂચમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કર્યો આપઘાત | Bharuch woman Ends...

‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન | bihar election…

'PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી', બિહારમાં PM મોદીનું મોટું નિવેદન | bihar election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

9 months ago
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં PM મોદી | pm modi in bi…

આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં PM મોદી | pm modi in bi…

11 months ago
ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar …

ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar …

2 months ago
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

9 months ago
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં PM મોદી | pm modi in bi…

આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં PM મોદી | pm modi in bi…

11 months ago
ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar …

ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar …

2 months ago
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News