gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો | unit…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો | unit…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Ganesh Chaturthi 2025 : લોકમાન્ય બાળ ગંગાધર તિલકે સમાજમાં એકતા અને સંગઠન વધે તેવા ઉમદા હેતુથી સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી હતી. જોકે, આજના મોટા આયોજનોમાં ક્યારેક આ ઉદ્દેશ્ય ભુલાઈ ગયો હોય તેવું લાગે છે, પરંતુ સુરતની શેરીઓ, મહોલ્લાઓ અને ખાસ કરીને રહેણાંક સોસાયટીઓમાં આ હેતુ સાર્થક થઈ રહ્યો છે. ગણેશોત્સવના અંતિમ દિવસોમાં આ સોસાયટીઓમાં સમૂહ આરતી, સમૂહ ભોજન અને ફનફેર જેવા કાર્યક્રમોથી લોકોમાં એકતા અને સામુહિક ભાવના વધુ મજબૂત બની રહી છે.

ગણેશોત્સવ બની રહ્યો છે સમાજિક સંગઠનનું માધ્યમ

સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં ગણેશોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજકો જણાવે છે કે, ગણેશજીની સ્થાપના બાદ એક દિવસ છપ્પન ભોગ, એક દિવસ મહા આરતી, અને એક દિવસ ફનફેરનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં સોસાયટીના તમામ સભ્યો એકસાથે ભેગા થાય છે અને એકબીજા સાથેના સંબંધો વધુ ગાઢ બને છે.

સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો 2 - image

ફનફેરથી યુવાનો જોડાયા

સોસાયટીમાં આયોજિત ફનફેર એક લોકપ્રિય આકર્ષણ બન્યું છે. આ ફનફેરમાં સોસાયટીના સભ્યો, ખાસ કરીને યુવાનો, પોતાના ઘરે બનાવેલી વાનગીઓનો સ્ટોલ મૂકે છે. આ પ્રકારના આયોજનોથી યુવાનો પણ તહેવાર સાથે જોડાય છે અને સમાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય બને છે.

સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો 3 - image

શ્રીજીની વિદાય બાદ સમૂહ ભોજનનો ટ્રેન્ડ

સુરતની મોટાભાગની સોસાયટીઓમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સોસાયટીના પ્રાંગણમાં જ કરવામાં આવે છે. આ વખતે પણ સંખ્યાબંધ સોસાયટીઓએ આજે સવારે પૂજા-અર્ચના બાદ ધામધૂમપૂર્વક શ્રીજીની વિદાય યાત્રા કાઢી હતી. વિસર્જન બાદ, સોસાયટીના રહીશો ભેગા મળીને સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજી રહ્યા છે. આ ટ્રેન્ડ સમાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. સમૂહ ભોજનના માધ્યમથી લોકો એકબીજાની વધુ નજીક આવે છે, જેનાથી એકતાની ભાવના કેળવાય છે અને સમાજ વધુ સંગઠિત બને છે.

સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો 4 - image

આ પણ વાંચો: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ

લોકમાન્ય તિલકનો ગણેશોત્સવ દ્વારા સમાજને એક કરવાનો ઉદ્દેશ્ય આજે પણ સુરતની રહેણાંક સોસાયટીઓમાં જીવંત છે, અને આ તહેવાર માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહ્યો છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન
GUJARAT

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

August 15, 2026
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો
GUJARAT

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

August 15, 2026
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…
GUJARAT

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

August 15, 2026
Next Post
2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરી, શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ! | 100 …

2700 શિક્ષકોની ઘટ ધરાવતા દાહોદ જિલ્લામાં બનાવાશે 100 લાઈબ્રેરી, શિક્ષણની ખામી પૂરવાનો પ્રયાસ! | 100 ...

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ…

શિક્ષક દિને શિક્ષકોનું આંદોલન: ખાલી બેઠકો ભરવા સહિતની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ...

વલભીપુર મોટી પટેલ શેરી માં આવેલી જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદ ના જુલુસ નો પ્રારંભ દેશની આન,બાન અને…

વલભીપુર મોટી પટેલ શેરી માં આવેલી જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે મિલાદ ના જુલુસ નો પ્રારંભ દેશની આન,બાન અને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

11 months ago
20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

8 months ago
અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

2 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

11 months ago
20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

8 months ago
અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

2 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદઃ ખેતરમાં કપાસ, મગફળીનો તૈયાર પાક પલળી ગયો | Rain in Surendranagar distr…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News