gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો | Centre refutes claim that p…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો | Centre refutes claim that p…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– ઇ20 પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો

– ભારત કુલ ઉર્જા જરૂરિયાતના 88 ટકાની આયાત કરે છે ત્યારે સ્વચ્છ ઉર્જા અને જૈવિક ઇંધણનો ઉપયોગ જરૂરી

નવી દિલ્હી : ઓઇલ મંત્રી હરદીપસિંઘ પુરીએ મંગળવારે જૈવિક ઇંધણ ના કારણે ઓટોમોબાઇલ એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે ૨૦ ટકા ઇથેનોલ  મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો તે પર્યાવરણની રીતે સલામત છે.  પુરીએ સેમિનારમાં જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ વાહનો માટે નુકસાનકારક હોવાની ફરતી વાતો તદ્દન ખોટી અને વાહિયાત છે. 

પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતું ૨૦ ટકા ઇથેનોલ શેરડી કે ખાદ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સલામત છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના લગભગ ૯૦ હજારથી પણ વધારે પેટ્રોલ પમ્પ ઇ૨૦ પેટ્રોલનું વેચાણ કરે છે. તેમા ૮૦ ટકા પેટ્રોલ અને ૨૦ ટકા ઇથેનોલ હોય છે. કેટલાક મોટરિસ્ટોએ ફરિયાદ કરી છે કે તેના લીધે જૂના વાહનો પર અસર પડે છે. 

આ પ્રકારે ચાલતી ગૂંચવણમાં કાર ઉત્પાદકોએ તેમ કહીને ઉમેરો કર્યો હતો કે ઇ૨૦ ફ્યુઅલ જૂના વાહનોમાં ચાલે કે નહીં તેની ચકાસણી થઈ નથી, પરંતુ તેના પછી તેઓએ પારોઠના પગલાં ભરતાં જણાવ્યું હતું કે તેનો ઉપયોગ સલામત છે.

પુરી અને તેમના મંત્રાલયે ઇ૨૦ પેટ્રોલ અંગેના ડરના પાયાવિહીન ગણાવ્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે જૂના વાહનોએ થોડા રબર પાર્ટસ બદલવા પડશે અને ગાસ્કેટ્સ બદલવી પડશે જે સરળ પ્રક્રિયા છે.

પુરીએ મંગળવારે જણાવ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની ટકાવારી ૧.૪ ટકા હતી. હવે તેમા આ ટકાવારી વધારીને ૨૦ ટકા સુધી લઈ જવાઈ છે. અમે હાલમાં તેમાં કોઈ મોટો વધારો કરવાનું આયોજન ધરાવી રહ્યા નથી. મંત્રાલયોમાં આ ટકાવારી વધારીને ૨૭ ટકા કે ૩૦ ટકા સુધી લઈ જવાની વિચારણા ચાલી રહી છે, પણ આ બધું ફક્ત વિચારણા છ.ે હાલના તબક્કે સરકાર આ ૨૦ ટકાથી આગળ વધવાનું કોઈ આયોજન ધરાવતી નથી. તેની અસરોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 

તેમણએ જણાવ્યું હતું કે દેશની ૮૮ ટકા આયાત ઇંધણથી પૂરી થતી હોય ત્યારે જૈવિક ઇંધણ અને સ્વચ્છ ઉર્જા સમયની માંગ છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અંદાજ મુજબ આગામી બે દાયકામાં ભારતની ઉર્જા માગ વૈશ્વિક માંગની તુલનાએ ત્રણ ગણો વધારો થશે. આમ કુલ વૈશ્વિક માંગમાંથી ૨૫ ટકા હિસ્સો ભારતમાંથી આવશે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …
INDIA

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …

March 25, 2026
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…
INDIA

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

March 25, 2026
ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…
INDIA

ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…

March 25, 2026
Next Post
પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જીએસટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં રૂપિયા બે લાખ કરોડ ઠલવાશે : સિતારમન

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

2 weeks ago
ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

4 months ago
‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

11 months ago
આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

2 weeks ago
ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

ગળતેશ્વરના ડભાલીમાં 10 મિનિટે એક ફોર્મ ભરાતા ખેડૂતોને હાલાકી | Farmers suffer as one form is filled …

4 months ago
‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

11 months ago
આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

આરએસએસ વિશ્વની સૌથી વિશાળ NGO લાલ કિલ્લા પરથી મોદીની ઉદ્ઘોષણા | RSS is the world’s largest NGO Modi’…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News