Nitin Gadkari on Shivaji Maharaj: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શાસક હતા.’
શિવાજી મહારાજ 100% ધર્મનિરપેક્ષ શાસક
શિવાજી મહારાજ પર એક પુસ્તકનું વિમોચન કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે, ‘ભારતીયોના દિલમાં તેમનું વિશેષ સ્થાન છે. તેઓ મારા અને મારા માતા-પિતા માટે પણ વિશેષ સ્થાન ધરાવે છે.