gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે, આનુવંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter



Genome Project Gujarat: ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના કારણે ગુજરાત ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયોમાં વ્યાપક આનુવંશિક બીમારીઓનું નિદાન અને નિવારણ સુધારવાનો છે.

પ્રોજેક્ટ હેઠળ શું કરાશે?

જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો ગુજરાતના 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી DNA નમૂનાઓ એકત્રિત કરી રહ્યા છે. આ નમૂનાઓ દ્વારા એક વ્યાપક ડેટાબેઝ બનાવવામાં આવશે. આ ડેટાબેઝ આદિવાસી જૂથોમાં પ્રવર્તતી આનુવંશિક રોગોના નિદાન અને તેમની સારવારની પદ્ધતિઓને સુધારવામાં મદદરૂપ થશે.

જીનોમ સિક્વન્સિંગ શા માટે જરૂરી?

ગુજરાતની આદિવાસી વસ્તી લાંબા સમયથી થેલેસેમિયા અને સિકલસેલ એનિમિયા જેવી ગંભીર આનુવંશિક બીમારીઓનો સામનો કરી રહી છે. આમાંની અમુક આનુવંશિક બીમારીઓ છેલ્લા સ્ટેજ સુધી પણ શોધી શકાતી નથી, જેના કારણે સારવાર વધુ જટિલ બની જાય છે.

જીનોમ એટલે શરીરના કોષોની અંદર રહેલી આનુવંશિક સામગ્રી. જીનોમ સિક્વન્સિંગ કોષની અંદર જનીનનું ચોક્કસ સ્થાન અને તેની રચનાને સમજવા માટે કરવામાં આવે છે. તે જનીનોમાં થતા ફેરફારો (મ્યુટેશન) વિશે માહિતી આપે છે, જે રોગોનું મૂળ કારણ હોય છે.

આ પણ વાંચો: શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે

વહેલું નિદાન અને નિવારક પગલાં

આ પ્રોજેક્ટ દ્વારા વૈજ્ઞાનિકોને અનેક લાભો મળશે.  જીનોમ સિક્વન્સિંગ દ્વારા આનુવંશિક મ્યુટેશનને વહેલી તકે શોધી શકાશે. આ ડેટાના આધારે ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક પેનલ તૈયાર કરી શકાશે. IVF પ્રક્રિયાઓ દરમિયાન પ્રિનેટલ અથવા તો ગર્ભ-સ્તરનું પરીક્ષણ પણ શક્ય બનશે.

જીનોમ મેપિંગ દ્વારા આવા રોગોના વાહકો (Carriers)ને વહેલી તકે ઓળખી શકાશે, જેથી રોગ વિશે વહેલી જાણકારી મળે અને તેના નિવારણ માટે યોગ્ય પગલાં લઈ શકાય. આ પહેલથી આદિવાસી સમુદાયોના જાહેર સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી સુધારો થવાની આશા છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…
GUJARAT

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

March 26, 2026
સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…
GUJARAT

સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…

March 26, 2026
વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …
GUJARAT

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

March 26, 2026
Next Post
શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે | Gujarat Govt Allow…

શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે | Gujarat Govt Allow...

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme…

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme...

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr…

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

6 months ago
જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

12 months ago
ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

5 months ago
‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

ગોધરા કિન્નર સમાજે સમાધિ માટે જમીન ફાળવવાની કરી માંગ, અવસાન થાય કાઠિયાવાડ સુધી જવું પડે છે | godhra …

6 months ago
જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

જામજોધપુરના કાપડનો વેપારી 8 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતાં ઘેનની ગોળીઓ ખાવાનો વારો આવ્યો, 8 લોકો સા…

12 months ago
ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

5 months ago
‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કાલે ઉજવાશે | Krishna Janmotsav to be c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News