gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…
0
VIEWS
Share on FacebookShare on Twitter



આર્યુવેદ મુજબ એવી કોઈ વસ્તુ નથી કે જેમાંથી દવા ન બની શકે : જૂનાગઢ આયુર્વેદ કોલેજ ખાતે રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગ દ્વારા ભસ્મ અને ઔષધિય બનાવટનું નિદર્શન

જૂનાગઢ, : જૂનાગઢ આર્યુવેદ કોલેજ ખાતે રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગ દ્વારા ભસ્મ સહિતની ઔષધિય બનાવટનું નિદર્શન યોજાયું હતું. જેમાં આર્યુવેદ કોલેજના ડોક્ટરે જણાવ્યું હતું કે, આર્યુવેદ મુજબ એવી કોઈ વસ્તુ નથી કે જેમાંથી દવા ન બની શકે, આર્યુવેદ ભસ્મ અતિ સુક્ષ્મ કણથી અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા ધરાવે છે પરંતુ ભસ્મ યોગ્ય પરેજી અને વૈદ્યની સલાહ મુજબ લેવી અનિવાર્ય છે.

જૂનાગઢ આર્યુવેદ કોલેજ ખાતે આયોજીત આયુષ મેળામાં રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગ દ્વારા ભસ્મ તેમજ ઔષધિય બનાવટનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. રસ શાસ્ત્ર અને ભૈષજ્ય કલ્પના વિભાગના ડો. રાહુલ શિંગાડીયાએ જણાવ્યું હતું કે, કોઈ એવી વસ્તુ નથી કે જેમાંથી દવા ન બની શકે, સૃષ્ટીની દરેક વસ્તુમાં ઔષધિય ગુણ હોવાનું આર્યુવેદ શાસ્ત્ર માને છે. ભસ્મ વિશે તેઓએ જણાવ્યું હતું કે, ભસ્મ બનાવવાની પ્રક્રિયા ઋષીમુનીઓના ઉંડા વૈજ્ઞાાનિક જ્ઞાાનની પ્રતિતી કરાવે છે. શંખ, છીપલા, કાચબા, કરચલાની ઢાલ, સોના-ચાંદી, લોખંડ વગેરેમાંથી આર્યુવેદિક ભસ્મ બનાવવામાં આવે છે. ધાતુ અને ખનીજને વારંવાર ગરમ કરી જુદી-જુદી પધ્ધતિથી અશુધ્ધી દુર કરી વનસ્પતિના રસ સાથે મિશ્ર કરી અગ્નિમાં પકવવામાં આવે છે. જરૂરી પ્રક્રિયાના અંતે ભસ્મ તૈયાર થાય છે. ભસ્મ દ્વારા અતિ સુક્ષ્મ કણથી અસાધ્ય રોગનો ઉપચાર થઈ શકે છે. ભસ્મ યોગ્ય પરેજી અને વૈદ્યની સલાહ મુજબ લેવી જરૂરી છે. ખોટી રીતે ભસ્મ લેવાથી લોકો બિમાર પડે છે. આવી રીતે લેવામાં આવતી ભસ્મ ઝેર સમાન થઈ જાય છે.

ભસ્મ તૈયાર કરવામાં ખુબ વાર લાગે છે. યોગ્ય પધ્ધતિથી બનાવેલી ભસ્મ જ અસરકારક થાય છે. સુવર્ણ પ્રાશનમાં પણ સુવર્ણ ભસ્મનો ઉપયોગ થાય છે જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ સાથે યાદ રાખવાની ક્ષમતા વિકસાવે છે. લોખંડમાંથી બનતી લોહભસ્મ એનિમીયા, કમળા જેવા રોગમાં અસરકારક છે. શંખ અને છીપલામાંથી બનતી ભસ્મ કેલીશયમના સપ્લીમેન્ટ તરીકે અને ટીન ભસ્મ ડાયાબિટીસ જેવા રોગમાં ઉપયોગી થાય છે. સોશ્યલ મિડીયા મારફત ખોટી રીતે ભસ્મ લેવાથી લોકો બિમાર પડે છે અને આર્યુવેદની બદનામી થાય છે. આથી ભસ્મ યોગ્ય સલાહ મુજબ જ લેવી જરૂરી છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…
GUJARAT

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…

February 28, 2026
‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…
GUJARAT

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

February 28, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

February 28, 2026
Next Post
વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 ...

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

ક્રૂડના ભાવ ઉછળીને 110 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 110

ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people…

ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress …

પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress …

11 months ago

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હ…

6 months ago
જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

2 months ago
કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress …

પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress …

11 months ago

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હ…

6 months ago
જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

2 months ago
કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

કેદારનાથ માટે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી, 45000 રૂપિયા આપ્યા બાદ પણ ન મળી ટિકિટ | rudrapraya…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News