gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય’, પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ | ‘Terrorists did…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય’, પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ | ‘Terrorists did…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Kashmir Terror Attack: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ પહલગાવ આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સાથે યુદ્ધના પક્ષમાં ન હોવાના નિવેદન આપ્યાના એક દિવસ બાદ સરકારના એક મંત્રીએ તેમના નિવેદનથી વધુ એક વિવાદ ઉભો કર્યો છે. તેમના મંત્રીએ કહ્યું કે, ‘આતંકવાદીઓ તેમના નિશાના પર હુમલો કરતા પહેલા તેમનો ધર્મ પૂછતા નથી.’

આ પણ વાંચો: ‘મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ‘, પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી

”હું નથી માનતો કે હત્યારાઓએ ગોળીબાર કરતા પહેલા કોઈને ધર્મ પૂછ્યો હશે’

કર્ણાટકના આબકારી મંત્રી આરબી તિમ્માપુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મને નથી લાગતું કે હત્યારાઓએ ગોળીબાર કરતા પહેલા કોઈનો ધર્મ પૂછ્યો હશે. જે વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો છે, શું તે જાતિ કે ધર્મ પૂછશે? તે ફક્ત ગોળીબાર કરીને જતો રહેશે. તમે જ વિચારો કે, તે ત્યાં ઊભા રહીને નહીં પૂછે અને પછી ગોળીબાર પણ નહીં કરે.’ તેમણે કહ્યું કે, દેશ આ ઘૃણાસ્પદ હુમલાથી નારાજ છે અને આરોપ લગાવ્યો છે કે તેને ધાર્મિક મુદ્દા તરીકે રજૂ કરવાનું કાવતરું છે.

કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું કે, ‘મને લાગે છે કે જ્યારે તેઓ આતંકવાદી હુમલો કરી રહ્યા હતા ત્યારે તેઓએ ધર્મ વિશે પૂછ્યું ન હતું. જો તેઓએ પૂછ્યું હોત, તો ધર્મના આધારે મુદ્દાનું રાજકારણ કરવા માટે આવા નિવેદનનો ઉપયોગ કરવાનું ગાંડપણ ન હોવું જોઈએ.’

‘જેમણે હિન્દુ કહ્યું, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા’

મંગળવારના રોદજ પહલગામના બૈસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા 25 પ્રવાસીઓ અને એક કાશ્મીરી ટટ્ટુ સવારી ઓપરેટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કેટલાક પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દરેક પાસે ગયા હતા અને તેમનો ધર્મ પૂછ્યો હતો. જે લોકોએ હિન્દુ કહ્યું, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

ભાજપના પ્રવક્તાએ કર્યો વળતો પ્રહાર 

ભાજપના પ્રવક્તા સીઆર કેશવને કર્ણાટકના મંત્રીની ટિપ્પણી પર કડક પ્રતિક્રિયા આપતા તેને “બર્બર અને દુષ્ટ” કહ્યું હતું. ‘કર્ણાટકના કોંગ્રેસના મંત્રી થિમ્માપુરની બર્બર અને દુષ્ટ ટિપ્પણીએ શોકગ્રસ્ત પરિવારોની પ્રામાણિકતાનું અપમાન કર્યું છે અને પહલગામમાં પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોના સાહસી બલિદાનનું અપમાન કર્યું છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
કાશ્મીરમાં વધુ એક હત્યા: આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી | 4 days after pahalgam attack now a soci…

કાશ્મીરમાં વધુ એક હત્યા: આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી | 4 days after pahalgam attack now a soci...

‘મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ‘, પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી | pahalg…

'મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ', પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી | pahalg...

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ | Why didn’t …

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ | Why didn't ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

4 months ago
જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

3 months ago
‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

1 month ago
જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

4 months ago
જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

3 months ago
‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

‘હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે’, અમેરિકાની ધરતીથી પાકિસ્તાનને ભારતની ચેતવણી | Terrorism …

1 month ago
જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

જો યુદ્ધ વિસ્તરી પ્રાદેશિક યુદ્ધ બની રહેશે તો ચીન, બાંગ્લાદેશ અને તૂર્કી પણ ભારત માટે ભયરૂપ બની શકે …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News