gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય’, પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ | ‘Terrorists did…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2025
in INDIA
0 0
0
આતંકવાદીઓએ ધર્મ નહીં પૂછ્યો હોય’, પહલગામ મુદ્દે કર્ણાટકના મંત્રીના નિવેદન પર વિવાદ | ‘Terrorists did…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Kashmir Terror Attack: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ પહલગાવ આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સાથે યુદ્ધના પક્ષમાં ન હોવાના નિવેદન આપ્યાના એક દિવસ બાદ સરકારના એક મંત્રીએ તેમના નિવેદનથી વધુ એક વિવાદ ઉભો કર્યો છે. તેમના મંત્રીએ કહ્યું કે, ‘આતંકવાદીઓ તેમના નિશાના પર હુમલો કરતા પહેલા તેમનો ધર્મ પૂછતા નથી.’

આ પણ વાંચો: ‘મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ‘, પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી

”હું નથી માનતો કે હત્યારાઓએ ગોળીબાર કરતા પહેલા કોઈને ધર્મ પૂછ્યો હશે’

કર્ણાટકના આબકારી મંત્રી આરબી તિમ્માપુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મને નથી લાગતું કે હત્યારાઓએ ગોળીબાર કરતા પહેલા કોઈનો ધર્મ પૂછ્યો હશે. જે વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો છે, શું તે જાતિ કે ધર્મ પૂછશે? તે ફક્ત ગોળીબાર કરીને જતો રહેશે. તમે જ વિચારો કે, તે ત્યાં ઊભા રહીને નહીં પૂછે અને પછી ગોળીબાર પણ નહીં કરે.’ તેમણે કહ્યું કે, દેશ આ ઘૃણાસ્પદ હુમલાથી નારાજ છે અને આરોપ લગાવ્યો છે કે તેને ધાર્મિક મુદ્દા તરીકે રજૂ કરવાનું કાવતરું છે.

કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું કે, ‘મને લાગે છે કે જ્યારે તેઓ આતંકવાદી હુમલો કરી રહ્યા હતા ત્યારે તેઓએ ધર્મ વિશે પૂછ્યું ન હતું. જો તેઓએ પૂછ્યું હોત, તો ધર્મના આધારે મુદ્દાનું રાજકારણ કરવા માટે આવા નિવેદનનો ઉપયોગ કરવાનું ગાંડપણ ન હોવું જોઈએ.’

‘જેમણે હિન્દુ કહ્યું, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા’

મંગળવારના રોદજ પહલગામના બૈસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા 25 પ્રવાસીઓ અને એક કાશ્મીરી ટટ્ટુ સવારી ઓપરેટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કેટલાક પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દરેક પાસે ગયા હતા અને તેમનો ધર્મ પૂછ્યો હતો. જે લોકોએ હિન્દુ કહ્યું, તેમને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

ભાજપના પ્રવક્તાએ કર્યો વળતો પ્રહાર 

ભાજપના પ્રવક્તા સીઆર કેશવને કર્ણાટકના મંત્રીની ટિપ્પણી પર કડક પ્રતિક્રિયા આપતા તેને “બર્બર અને દુષ્ટ” કહ્યું હતું. ‘કર્ણાટકના કોંગ્રેસના મંત્રી થિમ્માપુરની બર્બર અને દુષ્ટ ટિપ્પણીએ શોકગ્રસ્ત પરિવારોની પ્રામાણિકતાનું અપમાન કર્યું છે અને પહલગામમાં પાકિસ્તાન સમર્થિત ઇસ્લામિક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પીડિતોના સાહસી બલિદાનનું અપમાન કર્યું છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
કાશ્મીરમાં વધુ એક હત્યા: આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી | 4 days after pahalgam attack now a soci…

કાશ્મીરમાં વધુ એક હત્યા: આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી | 4 days after pahalgam attack now a soci...

‘મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ‘, પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી | pahalg…

'મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ', પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી | pahalg...

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ | Why didn’t …

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ | Why didn't ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

2 weeks ago
પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

11 months ago
આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા | Two associates of Khajuria ga…

આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા | Two associates of Khajuria ga…

10 months ago
પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

2 weeks ago
પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

11 months ago
આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા | Two associates of Khajuria ga…

આણંદ જિલ્લામાં બે સ્થળેથી ચોરી કરનાર ખજુરીયા ગેંગના બે સાગરિત પકડાયા | Two associates of Khajuria ga…

10 months ago
પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News