gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસે શેર કર્યું ‘મોદી ગાયબ’નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો ‘સર તન સે જુદા’ની માનસિકતા | congres…
0
VIEWS
Share on FacebookShare on Twitter


Congress Share PM Modi Picture Gayab: કોંગ્રેસે પહલગામ હુમલા અંગે એક તસવીર શેર કરી છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટરમાં લખ્યું છે, ‘જવાબદારીના સમયે- Gayab’. આ પોસ્ટ પર બીજેપીએ જવાબ આપ્યો હતો કે, ‘કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન ડીપસ્ટેટની આતંકની ટૂલકીટ બની ગઈ છે.’

કોંગ્રેસની ટ્વિટ પર અનુરાગ ઠાકરે આપી પ્રતિક્રિયા 

આ મામલે ભાજપના સાંસદે અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું જરૂરી છે? તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે? શું તેઓ ભારતીયોના વહેતા લોહીને જોઈને ગુસ્સે નથી થતા?’

ભાજપના સાંસદે આ અંગે વધુમાં કહ્યું કે, ‘તેમના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું હતું કે, પાકિસ્તાનનું સાંભળો અને પાકિસ્તાનને પાણી પૂરું પાડવાનું બંધ ન કરો. કોંગ્રેસ કોની સાથે ઊભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, ત્યારે કોંગ્રેસ પ્રશ્નો ઊભા કરે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.

અમિત માલવિયાએ પણ કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ 

આ ઉપરાંત ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ‘કોંગ્રેસે જે રીતે ‘સર તન સે જુદા’ની તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી કે આ માત્ર રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બૅન્ક મેળવવાનો પ્રયત્ન છે. આ વડાપ્રધાન સામે છુપી ઉશ્કેરણી છે. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસે આવી રણનીતિ અપનાવી હોય.’

કોંગ્રેસ કેટલી નીચે જશે?: કિરેન રિજિજુ

કોંગ્રેસની જવાબદારીના સમયે- Gayab વાળી પોસ્ટ પર અરુણાચલ પ્રદેશના સાંસદ અને સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ‘જ્યારે આપણા વડાપ્રધાન આતંકવાદ સામેની લડાઈનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે, તો પછી કોંગ્રેસ પોતાના દેશના વડાપ્રધાન વિશે આટલી નીચી વિચારસરણી કેમ ધરાવે છે? કોંગ્રેસ કેટલી નીચે જશે?’


કોંગ્રેસે શેર કર્યું 'મોદી ગાયબ'નું પોસ્ટર, ભાજપનો પલટવાર- આ તો 'સર તન સે જુદા'ની માનસિકતા 2 - image



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ | Madhya Prad…

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ | Madhya Prad...

પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand…

પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

1 month ago
ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

3 months ago
સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ…

સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ…

3 months ago
બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

1 month ago
ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

3 months ago
સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ…

સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ…

3 months ago
બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News