gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in INDIA
0 0
0
પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત | Ram Mand…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ram Mandir Ayodhya : અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે 5 જૂનમાં પૂર્ણ સ્વરુપે તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના નિર્માણ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણકાર્ય આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. 

આ પણ વાંચો: ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી

42 ફૂટ ઉંચાઈ પર ધ્વજ દંડ કરાશે સ્થાપિત 

આ પહેલા આજે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. આજે મંગળવારે સવારે 8 વાગે મંદિરના મુખ્ય શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજ દંડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપતાં કહ્યું કે, રામમંદિર નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે અને ધ્વજ દંડની સ્થાપના મંદિરના ભવ્ય સ્વરુપને વધુ સુંદર બનાવી રહ્યું છે. 

ધ્વજ દંડને વિશેષ રુપે ડિઝાઇન કરવામાં આવ્યો છે

આ ધ્વજ દંડને વિશેષ રુપે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી કરીને મંદિરની ભવ્યતા અને પવિત્રતાને અનુરુપ હોય. તેને સ્થાપિત કરવામાં એન્જિનિયરો અને કારીગરોની એક કુશળ ટીમે રાત દિવસ મહેનત કરી છે. ચંપત રાયે જણાવ્યું કે, ધ્વજ દંડની સ્થાપનાનું કાર્ય સંપૂર્ણ સાવધાની સાથે વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ધ્વજ દંડ માત્ર મંદિરની શોભા વધારવામાં જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પ્રેરણારુપ સ્ત્રોત બની રહેશે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે.

આ પણ વાંચો: ‘તેઓ પાકિસ્તાનના છે કે હિન્દુસ્તાનના’ પહલગામ મુદ્દે અખિલેશના વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીના પ્રહાર

2020માં શરુ થયું હતું નિર્માણ કાર્ય

રામ જન્મભૂમિનું નિર્માણ કાર્ય વર્ષ 2020માં શરુ થયું હતું અને આ તેનું અંતિમ ચરણ છે. ગર્ભગૃહ અને મુખ્ય માળખું પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. ધ્વજ દંડની સ્થાપના સાથે મંદિરનું બહારનો દેખાવ ખૂબ આકર્ષક થઈ ગયો છે. આ સાથે ભક્તોની સુવિધા માટે સતત વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી રહે છે.  



G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga...

RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા | mohan bhagwat…

RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા | mohan bhagwat...

કાશ્મીરમાં વધુ આતંકી હુમલાની ભીતિ 87 માંથી 48 પર્યટન સ્થળો બંધ કરાયા | 48 out of 87 tourist spots cl…

કાશ્મીરમાં વધુ આતંકી હુમલાની ભીતિ 87 માંથી 48 પર્યટન સ્થળો બંધ કરાયા | 48 out of 87 tourist spots cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

12 months ago
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા | C…

દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા | C…

12 months ago
સુરતમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ : પાલિકા કર્મચારી પહોંચી ન શકે ત્યાં ડ્રોનથી જંતુનાશક…

સુરતમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ : પાલિકા કર્મચારી પહોંચી ન શકે ત્યાં ડ્રોનથી જંતુનાશક…

1 year ago
માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

12 months ago
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા | C…

દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા | C…

12 months ago
સુરતમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ : પાલિકા કર્મચારી પહોંચી ન શકે ત્યાં ડ્રોનથી જંતુનાશક…

સુરતમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા ટેકનોલોજીનો ઉપયોગ : પાલિકા કર્મચારી પહોંચી ન શકે ત્યાં ડ્રોનથી જંતુનાશક…

1 year ago
માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓમાં 450 લાખ ખાતાઓનો ઘટાડો, મોટી ચિંતાનો વિષય | Reduction of 450 lakh accounts…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News