gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
260 લોકોના મોત, 70000થી વધુ બેઘર, મણિપુર હિંસાને બે વર્ષ પૂરાં, કુકી-મૈતેઈ દ્વારા સજ્જડ બંધ | Two ye…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– કુકીએ વિભાજન દિવસ મનાવ્યો, મૈતેઇ સમાજે કેન્ડલ માર્ચ કાઢી

– હિંસામાં બે હજારથી વધુ ઘાયલ, 70 હજાર વિસ્થાપિત રાજધર્મની યાદ અપાવી કોંગ્રેસની ફરી ચૂંટણીની માગ

Manipur News : 3 મે 2023ના રોજ મણિપુરમાં હિંસાની શરૂઆત થઇ હતી, જેને બે વર્ષ વીતી ગયા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે બે હજારથી વધુ ઘવાયા હતા, તેમજ 70 હજારથી વધુ વિસ્થાપિત થઇ ગયા છે અને રાહત કેમ્પોમાં રહેવા મજબુર છે. એવામાં ત્રણ મેના રોજ વિવિધ સંગઠનોએ મણિપુર બંધની જાહેરાત કરી હતી. જેથી શનિવારે મણિપુરમાં બંધ પાળવામાં આવ્યો હતો. જેની અસર સામાન્ય જનજીવન પર જોવા મળી હતી. 

મણિપુરમાં બે વર્ષ પહેલા મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે હિંસાની શરૂઆત થઇ હતી, આ હિંસાને ત્રણ વર્ષ વીતી ગયા છે. એવામાં જે પણ લોકો માર્યા ગયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૈતેઇ અને કુકી સમુદાય દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મૈતેઇ સંગઠનોએ ઘાટીના જિલ્લાઓમાં જ્યારે કુકી સંગઠનોએ પહાડી જિલ્લાઓમાં બંધની જાહેરાત કરી હતી. જેને પગલે સમગ્ર મણિપુર ત્રણ મેના રોજ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. માર્કેટો, શાળા-કોલેજો બંધ રહ્યા હતા સાથે જ સરકારી વાહનો જેમ કે બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ વગેરે પણ બંધ રહ્યા હતા. બંધને પગલે સુરક્ષા માટે જાહેર સ્થળોએ મોટાપાયે સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરાયા હતા. 

મૈતેઇ સમાજના સામુહિક સંગઠન કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટેગ્રિટીએ ઇમ્ફાલમાં કેન્ડર માર્ચ કાઢી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે પહાડી જિલ્લાઓ ચુરાચંદપુર અને કાંગપોકપી જિલ્લામાં કુકી સમુદાયના લોકોએ વિભાજન દિવસ મનાવ્યો હતો અને પોતાના માટે અલગ પ્રાંતની માગણી કરી હતી. ચુરાચંદપુર જિલ્લામાં હિંસામાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક યાદગીરીની દિવાલ બનાવાઇ છે જ્યાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બીજી તરફ હિંસાના ત્રણ વર્ષ છતા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવ્યા હતા અને હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી મણિપુરમાં રાજધર્મ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હોવા છતા મણિપુરની જમીની સ્તરની સ્થિતિ અલગ છે. મણિપુરમાં ફરી ચૂંટણી યોજાવી જોઇએ.   



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do…

સોના- ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા : રૂપિયા સામે ડોલર ઉંચકાયો | Gold and silver prices surged: Do...

પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત? | Not a war with Paki…

પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત? | Not a war with Paki...

એસએન્ડપી ગ્લોબલે આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો | S&P Global cuts economic growth for…

એસએન્ડપી ગ્લોબલે આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો | S&P Global cuts economic growth for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

3 months ago
પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

2 months ago
આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…

આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…

3 months ago
‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

યુપીમાં મહિનામાં છ પતિની હત્યા, પાંચે આત્મહત્યા કરી | Six husbands murdered in UP in a month five co…

3 months ago
પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

2 months ago
આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…

આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…

3 months ago
‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

‘હનુમાનજીના આદર્શનું પાલન કર્યું, તેમને જ માર્યા જેમણે માસૂમોનો જીવ લીધો’, ઓપરેશન સિંદૂર પર બોલ્યા ર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News