[ad_1] ભાવનગર - આવતીકાલ તા.૧૬ મે ને શનિવારે શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલા સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં શનિ મહારાજના જન્મદિવસની ધામધુમથી ઉજવણી કરાશે. [ad_2]